સત્ય હોય તો શરમજનક...ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી જાય છે,જેના વિષે જાણીને ભલભલા ધ્રુજી ઉઠે છે.હાલ પણ આવી જ એક ઘટના સામે આવી છે.જેમાં એક સસરાએ પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા છે.મિત્રો લગ્નને એક પવિત્ર સબંધ માનવામાં આવે છે,પરંતુ અહિયાં તો એક દાદાએ પોતાના દીકરાની પત્નીને જ પોતાની પત્ની બનાવી લીધી છે.ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અહીં ઉમરાવ ગામના 70 વર્ષીય કૈલાશ યાદવની 28 વર્ષની પુત્રવધૂ પૂજા સાથે મંદિરમાં લગ્ન કરવાનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે.આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.જોકે, અમો આ તસવીરની પુષ્ટિ કરતા નથી.કૈલાશ યાદવ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર છે.પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે.ચાર સંતાનોમાં ત્રીજા પુત્રના મૃત્યુ બાદ કૈલાશે તેની પુત્રવધૂના લગ્ન અન્ય જગ્યાએ કરાવ્યા. પણ તે ત્યાંથી તે ભાગીને ઘરે આવી ગઈ.આ પછી તે તેના અગાઉના સાસરે કૈલાશ સાથે જ રહેતી હતી.હવે તેના લગ્નનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે,જેથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આસપાસના લોકોમાં વિવિધ વાતો થઈ રહી છે.કોટવાલ જે એન શુક્લાએ જણાવ્યું કે કૈલાશ અને તેનો એક પુત્ર પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરે છે.અમે ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલની 7 વર્ષીય ફઝીલતબાનુ દાઢીએ કાળઝાળ ગરમીમાં આકરી તપસ્યા કરી રમજાન માસના 7 રોજા પૂર્ણ કર્યા.
મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે...
Madhya Pradesh Election: MP में Donkey पर बैठकर नामांकन करने पहुंचा प्रत्याशी, सुनिए क्या कहा?
Madhya Pradesh Election: MP में Donkey पर बैठकर नामांकन करने पहुंचा प्रत्याशी, सुनिए क्या कहा?
Shanghai सहयोग संगठन की बैठक में विदेश मंत्री एस.जयशंकर हुए शामिल, देखें दुनिया की बड़ी खबरें
Shanghai सहयोग संगठन की बैठक में विदेश मंत्री एस.जयशंकर हुए शामिल, देखें दुनिया की बड़ी खबरें
Mann Ki Baat : 100वें एपिसोड पर जारी होगा सौ रुपये का सिक्का, जानिए क्या है इसकी खासियत
नई दिल्ली, बिजनेस डेस्क। आने वाली 30 अप्रैल को प्रधानमंत्री नरेद्र मोदी के कार्यक्रम 'मन की...