ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘારીમા નાયબ કલેકટર ને અનુસુચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપ્યું
ઘારીમા નાયબ કલેકટર ને અનુસુચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપ્યું
बजरंग पुनिया संग राहुल गांधी से मिली विनेश फोगाट, बनेंगे कांग्रेस की ढाल!
हरियाणा में विधानसभा चुनाव की तैयारियां जोरों पर है। इसी बीच पहलवान विनेश फोगाट और बजरंग पुनिया...
Jio Fiber : देश के 8 शहरों में Jio एयर फ़ाइबर लॉन्च | Air Fiber | News18 india | Hindi News | News18
Jio Fiber : देश के 8 शहरों में Jio एयर फ़ाइबर लॉन्च | Air Fiber | News18 india | Hindi News | News18
નાયબ માહિતી નિમાયક કચેરી ના સિનિયર ક્લાર્ક 1500રૂ લાંચ લેતા નડિયાદ એ સી બી ના હાથે ઝડપાયો..
નડિયાદ 17/11/2022...બ્રેકીંગ *ન્યૂઝ..ખેડા જિલ્લા ના નડિયાદ માં આવેલ નાયબ માહિતી નિયામક ની કચેરી...
અમદાવાદ મંડળમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પેન્ટ્રીકાર અને કેન્ટીનની સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી અને “નો પ્લાસ્ટિક” પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2022 સુધી “સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી...