ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फेस आईडी और टाईप-सी पोर्ट चार्जिंग के साथ एंट्री करेगा iPhone SE 4! पहले से मिलेगी 50% बड़ी बैटरी
iPhone SE 4 Launch Date iPhone SE 3 की बैटरी क्षमता 2018mAh है जबकि iPhone 14 की बैटरी 3279mAh...
चराईदेव में प्रधानमंत्री के "मन की बात " कार्यक्रम का उपभोग किया।
प्रधानमंत्री के लोकप्रिय कार्यक्रम "मन की बात " को आज चराईदेव जिला के अन्तर्गत विभिन्न स्थानों...
સાળંગપુર પ્રદર્શન | 175 વર્ષ શતામૃત મહોત્મવ | સાળંગપુર | salangpur pradarsan | kastbhajana dev |
સાળંગપુર પ્રદર્શન | 175 વર્ષ શતામૃત મહોત્મવ | સાળંગપુર | salangpur pradarsan | kastbhajana dev |
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા
104 જેટલા દિવ્યાંગ દર્શનાર્થીઓએ વહીલચેર અને ઇ રીક્ષા દ્વારા માં અંબા ના દર્શન કર્યા
સંવેદનશીલતાની અનુભૂતિ સાથે
અંબાજી આવતા પદયાત્રીઓ માં દિવ્યાંગ દર્શનર્થીઓ માટે વીશેષ વ્યવસ્થા કરાઈ
MANIPUR CHIEF MINISTER LAUNCHES SPARROW FOR MCS AND MPS
Imphal: Manipur Chief Minister Shri N. Biren Singh today launched the Smart Performance...