ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદનો દરીયો તોફાની:૮૦૦ બોટ બંદર ઉપર પાછી બોલાવાય
જાફરાબાદનો દરીયો તોફાની:૮૦૦ બોટ બંદર ઉપર પાછી બોલાવાય
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાંખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Maharashtra News: RSS के ऑर्गेनाइजर में दावा, अजित से गठबंधन के कारण महाराष्ट्र में BJP को नुकसान
Maharashtra News: RSS के ऑर्गेनाइजर में दावा, अजित से गठबंधन के कारण महाराष्ट्र में BJP को नुकसान
MERAPANISLUGNAME: MOHAMILANএটা বা দুটা বছৰ নহয়, সুদীৰ্ঘ ৪৫ টা বছৰৰ বিৰতিত মহামিলন ঘটিছে মেৰাপানী দুই
MERAPANI
SLUGNAME: MOHAMILAN
এটা বা দুটা বছৰ নহয়, সুদীৰ্ঘ ৪৫ টা বছৰৰ বিৰতিত মহামিলন...
અંબાજીમાં મોહનથાળ પર પ્રતિબંધ બાદ હવે પાવાગઢ મંદિરથી આવ્યા મોટા સમાચાર.
અંબાજીમાં મોહનથાળ પર પ્રતિબંધ બાદ હવે પાવાગઢ મંદિરથી આવ્યા મોટા સમાચાર.
મંદિરના ટ્રસ્ટીઓએ...