કચ્છનું સ્મૃતિવન બન્યું પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર : છેલ્લાં 4 મહિનામાં દેશ વિદેશના અંદાજે 2 લાખ 80 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત..

વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં આ વિશેષ વનનું કરાયું છે નિર્માણ..