દાંતા મા વ્યાજખોરે પીડીત પર કર્યો હિંસક હુમલો...

દાંતા તાલુકાના નાગેલ ગામની ઘટના...

નાગેલ ગામના પીડીતે વ્યાજખોર પાસે થી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા...

1 લાખના બદલા માં 3 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ભારે હેરાન પરેશાન કરવામાં આવતો હતો...

રુસ્તમ ભાઈએ જણાવ્યું કે મે નાગેલના જયંતીભાઈ મુળાભાઈ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા..

પીડિતે જણાવ્યું કે હું આજે નાગેલ ગામમાં બાઈક પર ઉભો હતો ત્યારે આ લોકો મને બાઈક ઉપરથી નીચે પાડેલ અને રિક્ષા માંથી હથિયાર લઈને મારી પર હુમલો કરેલ...

પીડિતે જણાવ્યું હતું કે મેં ગાય લાવવા માટે રૂપિયા વ્યાજે લીધા હતા...

લમ્પી વાયરસના કારણે મેં વ્યાજ ભરેલ નથી....

પીડીતે વિનંતી કરી કે હાલ મારી પાસે વ્યાજ ભરવાના રૂપિયા નથી તેમ છતાં જયંતીભાઈ મને ધમકી આપતા હતા...

પીડિત રૂસ્તમભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

આરોપી જયંતીભાઈ મુળાભાઈ અવારનવાર પીડિતને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા...

પિડીત હાલ દાંતા સિવિલમાં સારવાર હેઠળ છે..

પીડિતે દાંતા પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથધરી..