મેરીકાના ડો.જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે તો આપણે તેને લાખો લોકો માટે કેવી રીતે સસ્તી અને સુલભ બનાવીએ એ ભારતની સામે સૌથી મોટો પડકાર છે. કેન્સર રોગ વિશેષજ્ઞએ ચેતવતા કહ્યું કે વૈશ્વિકરણ,વધતી અર્થવ્યવસ્થા,વસ્તી અને બદલાતી જીવનશૈલીના કારણે ભારત કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામીનો સામનો કરી શકે છે.આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે.જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે.આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે.વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Himachal Weather Update: हिमाचल आपदा प्रभावित राज्य घोषित, 330 लोगों की मौत | Hindi News | CM Sukhu
Himachal Weather Update: हिमाचल आपदा प्रभावित राज्य घोषित, 330 लोगों की मौत | Hindi News | CM Sukhu
बिना काउंटर खुले ही बिक गए RCB vs CSK मैच के टिकट, चिन्नास्वामी स्टेडियम पर फैंस ने जमकर किया हंगामा
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। रॉयल चैलेंजर्स बैंगलोर और चेन्नई सुपरकिंग्स...
Nithari Murder Case: निठारी कांड में CBI को झटका, मुख्य आरोपी इलाहाबाद HC से बरी | Aaj Tak News
Nithari Murder Case: निठारी कांड में CBI को झटका, मुख्य आरोपी इलाहाबाद HC से बरी | Aaj Tak News
અંબાજી મંદિર ખાતે મુખ્યમંત્રી આવતા ભાજપ કાર્યકર્તા ઓને પાસ ઈસુ કર્યા છતાં મુખ્યમંત્રી નું સ્વાગત ન કરવા દેતા ભાજપના કાર્યકરો નારાજ થઈ બનાવેલા પાસ ચાચર ચોકમાં મૂકી ઘર તરફ પ્રયાણ કર્યું
અંબાજી ભાજપા મંડળના કાર્યકર્તાઓ સી.એમ પ્રોટોકોલ થી નારાજ
સી.એમ ના સ્વાગત કરવાથી કાર્યકર્તા...