મેરીકાના ડો.જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે તો આપણે તેને લાખો લોકો માટે કેવી રીતે સસ્તી અને સુલભ બનાવીએ એ ભારતની સામે સૌથી મોટો પડકાર છે. કેન્સર રોગ વિશેષજ્ઞએ ચેતવતા કહ્યું કે વૈશ્વિકરણ,વધતી અર્થવ્યવસ્થા,વસ્તી અને બદલાતી જીવનશૈલીના કારણે ભારત કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામીનો સામનો કરી શકે છે.આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે.જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે.આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે.વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China, Russia hail military ties, vow to cooperate for “global, regional” security
China and Russia have vowed to “strengthen” military cooperation to safeguard...
Asaduddin Owaisi ने एक रैली में और भी मस्जिद खोने का डर जताकर क्या कहा? Ayodhya | Hyderabad
Asaduddin Owaisi ने एक रैली में और भी मस्जिद खोने का डर जताकर क्या कहा? Ayodhya | Hyderabad
કઠલાલ ની ખુશી પ્રજાપતિએ ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કર્યો
શિક્ષણ વિભાગ અને જી.સી.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજિત કલા ઉત્સવમાં કઠલાલ ના Sixth sense art studio...
ગુજરાતમાં નવરાત્રીમાં જાહેર થશે ચૂંટણીઓ ? તા.15મી ડિસેમ્બર પહેલા નવી સરકારની થશે રચના?ભાજપ-આપ વચ્ચે થશે મુખ્ય જંગ
રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચાલતી ચર્ચા મુજબ આગામી તા. 22-23...
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા