આજરોજ સ્વામી વિવેકાનંદ હોલ ખાતે માનનીય.cdho ડૉ.રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.k.m.dabhi અને ઇચા.ડૉ.અશ્વિન ગઢવી અધિક્ષક જનરલ હોસ્પિટલ ની અધ્યક્ષતા માં ખેડબ્રહ્મા તાલુકાની તમામ આશા બહેનોનું સંમેલન યોજાયું. જેમાં આશા બહેનોને આરોગ્યના વિવિધ પ્રોગ્રામો સંબંધી જાણકારી આપવામાં આવી હતી જેમ કે સગર્ભા માતાની સેવાઓ, નવજાત શિશુ ની સંભાળ ,પોષણ મેલેરિયા ,ડેન્ગ્યુ ચિકનગુનિયા રોગો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.pmjay કાર્ડ ના લાભાર્થી ઓ ને સમયસર કાર્ડ અને તેની સેવાઓ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું .શ્રેષ્ઠ કામગીરી કરેલ આશા બેનો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી.સંમેલન માં આશાબેનો ને જ્ઞાન સાથે રમતો,ગરબા,ક્વિઝ જેવા કાર્યક્રમ સાથે સંમેલન નું સમાપન કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियाणा में हिंसा के बाद तनाव, अब तक पांच की मौत, नूंह में लगा कर्फ्यू; इंटरनेट बंद
Haryana Nuh Violence Live Updates : हरियाणा के नूंह में दो समुदायों में हिंसक झड़प को लेकर...
કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી રાઘવજી પટેલની પ્રેસ કોન્ફરન્સ બાબતે પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી રાઘવજી પટેલની પ્રેસ કોન્ફરન્સ બાબતે પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
গুৱাহাটীত আছুৰ অসম চৰকাৰৰ মাতৃভাষা মাধ্যম বিৰোধী সিদ্ধান্তৰ বাবে বিশাল গন সত্যাগ্ৰহ কাৰ্যসূচী #aasu
গুৱাহাটীত আছুৰ অসম চৰকাৰৰ মাতৃভাষা মাধ্যম বিৰোধী সিদ্ধান্তৰ বাবে বিশাল গন সত্যাগ্ৰহ কাৰ্যসূচী #aasu
દાંતીવાડા ડેમમાં 80% થી વધુ પાણી ભરાતાં નિચાણવાળા વિસ્તારોને કાળજી લેવાં તંત્રએ કરી અપીલ
દાંતીવાડા ડેમમાં 80% થી વધુ પાણી ભરાતાં નિચાણવાળા વિસ્તારોને કાળજી લેવાં તંત્રએ કરી અપીલ