ડીસા પાસે આવેલ ધર્મનગરી જુના ડીસાથી જીરાવલા છ'રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગામના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગામમાં પધાર્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો .બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુના ડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે , પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે . હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી જીરાવલા તીર્થ ધામના છ'રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગઈકાલે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે છ'રીપાલક સંઘનું પ્રસ્થાન કરાયું છે . જેમાં હાજરી આપવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ માદરે વતન આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું . તેમણે સંઘના આયોજન બદલ આયોજક પરિવારને બિરદાવી માદરે વતનમાં આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી . આયોજક પરિવારે પણ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો . તેમજ ગૃહમંત્રીએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজিত অভিভাৱকৰ মন্ত্ৰী সঞ্জয় কিষান: অসম চৰকাৰৰ ইন্দিৰা মিৰি সাৰ্বজনীন বিধবা পেঞ্চন আচঁনিৰ অধীনত ৩৭২ গৰাকীক হিতাধিকাৰীক চেক প্ৰদান কৰে:
মঙ্গলবাৰে ধেমাজি ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত মন্ত্ৰী সঞ্জয় কিষানৰ উপস্থিতিত ইন্দিৰা মিৰি সাৰ্বজনীন...
मल्लिकार्जुन खरगे की पीएम मोदी को चिट्ठी, देशभर में जाति आधारित जनगणना कराने की मांग
नई दिल्ली, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने प्रधानमंत्री नरेंद्र मोदी को...
દેશી તમંચો સાથે એક ઈસમ ઝડપી લેતી એસ ઓ જી બ્રાન્ચ
પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વ્રારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર...
LoC पर घुसपैठ कर रहे 2 आतंकवादी मारे गए:नौशेरा सेक्टर में देर रात एनकाउंटर
जम्मू-कश्मीर के राजौरी जिले में LOC (लाइन ऑफ कंट्रोल) के पास सेना ने दो आतंकियों को मार गिराया।...
খৰগপুৰ IIT ত অধ্যয়নৰত তিনিচুকীয়াৰ ফাইজুৰ ৰহমানৰ ৰহস্যজনক মৃত্যু
খৰগপুৰ IIT ত অধ্যয়নৰত তিনিচুকীয়াৰ ফাইজুৰ ৰহমানৰ ৰহস্যজনক মৃত্যুত সৃষ্টি হৈছে তীব্ৰ চাঞ্চল্যৰ ৷