શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ઉ.મા વિભાગ માંથી પ્રવાસ યોજાયો,..તારીખ ૧૦/૧/૨૩ થી ૧૧/૧/૨૩ બે દિવસ દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈ. ઉ. માં વિભાગ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પોઇચા ,પાવાગઢ અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સહિત ના સ્થળો બાળકો ને બતાવવા આવ્યા હતા. જેમાં શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રવાસ માં આનંદ માન્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા : પોલીસ તાલીમ શાળા ખાતે આગામી તહેવાર ગણેશોત્સવ લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
ગોધરા : પોલીસ તાલીમ શાળા ખાતે આગામી તહેવાર ગણેશોત્સવ લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
ગોધરા...
રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે, દેશભક્તિનો સંદેશ આપવા ત્રિરંગાના રંગો બનાવાશે
ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સપોમાં 63થી વધુ દેશો ભાગ લેવાના...
ৰাজস্থান আৰক্ষীৰ সুন্দৰ পদক্ষেপ! এতিয়া ল'ৰা-ছোৱালীয়ে পাব প্লে স্কুলৰ পৰিৱেশ
👉প্ৰতাপগড়ঃ শিশুৰ বাবে আৰম্ভ কৰিছে জিলা আৰক্ষী মুখ্য কাৰ্যালয়ে। থানালৈ অহা শিশুসকলে এতিয়া...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઝાંઝરકાથી સંબોધન@Sandesh News
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઝાંઝરકાથી સંબોધન@Sandesh News