શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ઉ.મા વિભાગ માંથી પ્રવાસ યોજાયો,..તારીખ ૧૦/૧/૨૩ થી ૧૧/૧/૨૩ બે દિવસ દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈ. ઉ. માં વિભાગ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પોઇચા ,પાવાગઢ અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સહિત ના સ્થળો બાળકો ને બતાવવા આવ્યા હતા. જેમાં શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રવાસ માં આનંદ માન્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાણીબાગ ચાર રસ્તા ખાતે બેરોજગારી અને મોઘવારીના વિરોધમાં પ્રદર્શન કરતા NSUI ના કાર્યકરોની અટકાયત કરાઈ
રાણીબાગ ચાર રસ્તા ખાતે બેરોજગારી અને મોઘવારીના વિરોધમાં પ્રદર્શન કરતા NSUI ના કાર્યકરોની અટકાયત કરાઈ
Maldives में भारतीय सैनिक क्यों तैनात हैं, अब क्या बवाल होने लगा? Mohamed Muizzu | China | PM Modi
Maldives में भारतीय सैनिक क्यों तैनात हैं, अब क्या बवाल होने लगा? Mohamed Muizzu | China | PM Modi
ડીસાના રામવાસના વેપારીનું હાર્ટએટેકથી મોત
ડીસા તાલુકાના રામવાસ ગામના વેપારીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. ડીસા તાલુકાના રામવાસ ગામના...
લગ્ન સીઝનને કારણે ઓછું મતદાન થયાનું ભગવાન બારડે આપ્યું કારણ
લગ્ન સીઝનને કારણે ઓછું મતદાન થયાનું ભગવાન બારડે આપ્યું કારણ
तालुक्यातील नागरिकांना सतर्कतेचा इशारा
माळशिरस तालुक्यातील नीरा नदीकाठी असणाऱ्या नागरिकांना महसूल प्रशासनाकडून सतर्कतेचा इशारा देण्यात...