શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ઉ.મા વિભાગ માંથી પ્રવાસ યોજાયો,..તારીખ ૧૦/૧/૨૩ થી ૧૧/૧/૨૩ બે દિવસ દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈ. ઉ. માં વિભાગ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પોઇચા ,પાવાગઢ અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સહિત ના સ્થળો બાળકો ને બતાવવા આવ્યા હતા. જેમાં શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રવાસ માં આનંદ માન્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો
હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે...
প্ৰয়াত পিতৃমাতৃৰ স্মৃতিত নিৰ্মিত সভাঘৰ উন্মোচন কৰিলে সাংসদ দিলীশ শইকীয়াই
নলবাৰী সমষ্টিৰ অন্তৰ্গত দেহাৰকুছি গাওঁ পঞ্চায়তৰ অধীনস্থ পশ্চিম বড়িগোগ সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী...
હારીજ ના માલસુંદ ખાતે ૮૩ બાલાઓ હીમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું...
ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીજી ની સંપત્તિમાં થયો વધારો.
વિધાનસભાની ચૂંટણીમાં પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય છે. જેમાં ઉમેદવાર અને...