શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ઉ.મા વિભાગ માંથી પ્રવાસ યોજાયો,..તારીખ ૧૦/૧/૨૩ થી ૧૧/૧/૨૩ બે દિવસ દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈ. ઉ. માં વિભાગ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પોઇચા ,પાવાગઢ અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સહિત ના સ્થળો બાળકો ને બતાવવા આવ્યા હતા. જેમાં શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રવાસ માં આનંદ માન્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના સત્યનારાયણના ભાટવાડા ખાતે ૨૦ વર્ષીય યુવકે આત્મહત્યા કરતા ચકચાર !
ખંભાત શહેરના સત્યનારાયણના ભાટવાડા ખાતે રહેતા ૨૦ વર્ષીય ગૌરવકુમાર મિલનભાઈ રાણાએ આત્મહત્યા કરતા...
વડોદરા: MS University કોમર્સના 1 વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા| Vadodara News
વડોદરા: MS University કોમર્સના 1 વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા| Vadodara News
অৰুণাচলৰ পৰা পলাই আহি মৰাণত উদ্ধাৰ হ'ল ১৪ জনকৈ যুৱ শ্ৰমিক, দুজন শ্ৰমিকক লৈ সৃষ্টি হৈছে ৰহস্য
অৰুণাচলৰ পৰা পলাই আহি মৰাণত উদ্ধাৰ হ'ল ১৪ জনকৈ যুৱ শ্ৰমিক, দুজন শ্ৰমিকক লৈ সৃষ্টি হৈছে ৰহস্য
নকল সোনৰ সাম্ৰাজ্যত আৰক্ষীৰ অভিযান
🔴নকল সোনৰ সাম্ৰাজ্যত আৰক্ষীৰ অভিযান
🔴ডবকাৰ নামডবকা পথাৰ ত আৰক্ষীয়ে অভিযান চলাই জব্দ কৰে...
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ રમેશભાઈ જી. રાજપૂતને ડીસા તાલુકાના મહામંત્રીની નિમણૂક આપી..
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ રમેશભાઈ જી. રાજપૂતને ડીસા તાલુકાના મહામંત્રીની નિમણૂક આપી..