શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ઉ.મા વિભાગ માંથી પ્રવાસ યોજાયો,..તારીખ ૧૦/૧/૨૩ થી ૧૧/૧/૨૩ બે દિવસ દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈ. ઉ. માં વિભાગ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પોઇચા ,પાવાગઢ અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સહિત ના સ્થળો બાળકો ને બતાવવા આવ્યા હતા. જેમાં શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રવાસ માં આનંદ માન્યો હતો..