દિયોદર તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા પ્રથમ દિવસે વિધાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર)ની મુલાકાત લઈ સરદાર સાહેબના લોકકાર્યો ની જાણકારી મેળવી હતી તથા ધર્મ નગરી એવી પોઈચાની મુલાકાતથી વિદ્યાર્થીઓએ ધર્મ સાથે વિજ્ઞાન સંગમ થી શું પરિવર્તન આવી શકે એની માહિતી મેળવી હતી.બીજા દિવસે પાવાગઢમાં પગથીયા ચઢીને શક્તિપીઠ મહાકાલી માતાનાં દર્શન કર્યા હતા સાથે સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી તેમજ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવમાં વિધાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન ,ગ્લો ગાર્ડન ,બાલ વાટીકાની મુલાકાત વગેરે આયોજન જોઈ વિધ્યાર્થી આશ્ચર્યચકિત થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત AAPએ CMના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થતાં હવે રાજકીય પક્ષ દ્વારા તડામાર તૈયારી ચાલું કરી દેવામાં...
12 जून को गायत्री शक्तिपीठ बूंदी पर होगा 24 कुंडीय सुगम गायत्री यज्ञ
गायत्री शक्तिपीठ बूंदी पर होगा 24 कुंडीय सुगम गायत्री यज्ञ
शांतिकुंज हरिद्वार के तत्वाधान में...
भजनलाल सरकार का बड़ा फैसला, प्रदूषण कम करने के लिए राजस्थान की 3000 माइंस-इंडस्ट्रीज बंद
नेशनल कैपिटल रीजन (NCR) में आने वाले राजस्थान के अलवर और भरतपुर जिले में ग्रेडेड...
প্ৰকৃততে মুখ্যমন্ত্ৰীৰ সমষ্টিত হৈছে কি ?
প্ৰকৃততে মুখ্যমন্ত্ৰীৰ সমষ্টিত হৈছে কি ?