દિયોદર તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા પ્રથમ દિવસે વિધાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર)ની મુલાકાત લઈ સરદાર સાહેબના લોકકાર્યો ની જાણકારી મેળવી હતી તથા ધર્મ નગરી એવી પોઈચાની મુલાકાતથી વિદ્યાર્થીઓએ ધર્મ સાથે વિજ્ઞાન સંગમ થી શું પરિવર્તન આવી શકે એની માહિતી મેળવી હતી.બીજા દિવસે પાવાગઢમાં પગથીયા ચઢીને શક્તિપીઠ મહાકાલી માતાનાં દર્શન કર્યા હતા સાથે સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી તેમજ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવમાં વિધાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન ,ગ્લો ગાર્ડન ,બાલ વાટીકાની મુલાકાત વગેરે આયોજન જોઈ વિધ્યાર્થી આશ્ચર્યચકિત થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'सरकार बनने पर रोहित वेमुला अधिनियम होगा पारित', कांग्रेस ने दिवंगत छात्र के परिवार को न्याय देने का किया वादा
नई दिल्ली। कांग्रेस ने रविवार को कहा कि रोहित वेमुला मामले में पहले की जांच में कई...
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
મોટી નદીઓના વેડફાતા પાણીથી આજી-ભાદર સહિતના સૌરાષ્ટ્રના જળાશયો ભરી દો
ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સારો વરસાદ થયો હોવા છતાં હજુ ઘણા મોટા ડેમો ભરાયા નથી ત્યારે...
अभी तक की सभी बड़ी खबरें फटाफट अंदाज में देखिए | Ayodhya | CM Yogi | JDU Meeting | Nitish Kumar
अभी तक की सभी बड़ी खबरें फटाफट अंदाज में देखिए | Ayodhya | CM Yogi | JDU Meeting | Nitish Kumar