દિયોદર તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા પ્રથમ દિવસે વિધાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર)ની મુલાકાત લઈ સરદાર સાહેબના લોકકાર્યો ની જાણકારી મેળવી હતી તથા ધર્મ નગરી એવી પોઈચાની મુલાકાતથી વિદ્યાર્થીઓએ ધર્મ સાથે વિજ્ઞાન સંગમ થી શું પરિવર્તન આવી શકે એની માહિતી મેળવી હતી.બીજા દિવસે પાવાગઢમાં પગથીયા ચઢીને શક્તિપીઠ મહાકાલી માતાનાં દર્શન કર્યા હતા સાથે સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી તેમજ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવમાં વિધાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન ,ગ્લો ગાર્ડન ,બાલ વાટીકાની મુલાકાત વગેરે આયોજન જોઈ વિધ્યાર્થી આશ્ચર્યચકિત થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तरुणांच्या वाढत असलेल्या आत्महत्या रोखण्यासाठी पोलीस दलाच्या माध्यमातून प्रयत्न करणार : रत्नागिरी SP धनंजय कुलकर्णी
रत्नागिरी : जिल्ह्यातील तरुणाईमध्ये आत्महत्येचे प्रमाण अचानक वाढले आहे. हि गंभीर बाब आहे. क्षणीक...
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ને અનુલક્ષીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલના તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આજના દિવસે દર વર્ષે ૧લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે...
વોટર હેલ્પલાઈન એપ્લીકેશનની મદદથી ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકાશે
ભારતીય ચૂંટણીપંચની સૂચના અનુસાર દરેક મતદારે પોતાનું ચૂંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું રહે...
বিশিষ্ট ওদিচী নৃত্য বিশাৰদ গৰিমা হাজৰিকাৰ দেহাৱহান
বাৰ্ধক্যজনীত কাৰণত নিশা প্ৰায় ১ বজাত উলুবাৰী নিজ বাসগৃহত প্ৰায় ৮৩ বছৰ বয়সত শিল্পী গৰাকীয়ে শেষ...