દિયોદર તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા પ્રથમ દિવસે વિધાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર)ની મુલાકાત લઈ સરદાર સાહેબના લોકકાર્યો ની જાણકારી મેળવી હતી તથા ધર્મ નગરી એવી પોઈચાની મુલાકાતથી વિદ્યાર્થીઓએ ધર્મ સાથે વિજ્ઞાન સંગમ થી શું પરિવર્તન આવી શકે એની માહિતી મેળવી હતી.બીજા દિવસે પાવાગઢમાં પગથીયા ચઢીને શક્તિપીઠ મહાકાલી માતાનાં દર્શન કર્યા હતા સાથે સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી તેમજ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવમાં વિધાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન ,ગ્લો ગાર્ડન ,બાલ વાટીકાની મુલાકાત વગેરે આયોજન જોઈ વિધ્યાર્થી આશ્ચર્યચકિત થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગર : બાસણા ગામે ચૌધરીસમાજ નું શક્તિ પ્રદર્શન, સદભાવના યજ્ઞ અને મહાસંમેલન યોજાયું, Video
વિસનગર તાલુકાના બાસણા ગામે અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા...
પોરબંદર ના આ બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ:છ માસમાં જ નવાનકોર રસ્તાનું નીકળ્યું નિકંદન
પોરબંદર ના આ બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ:છ માસમાં જ નવાનકોર રસ્તાનું નીકળ્યું નિકંદન
नया गांव में कोबरा सांप के काटने से दो मासूम बच्चों की हुई मौत पुलिस ने करवाया पोस्टमार्टम जांच में जुटी
हिंडोली थाना क्षेत्र के नया गांव में कोबरा सांप के काटने से दो मासूम बच्चों की हुई मौत पुलिस ने...
Mercedes City: क्रोएशिया के इस शहर में हर तीसरा इंसान है मर्सिडीज का मालिक, पढ़िए दिलचस्प कहानी
क्रोएशिया में एक ऐसा भी शहर है जहां 3 में लगभग 2 लोगों के पास मर्सडीज की कार है। 25 हजार की आबादी...
વલસાડમા વંદેભારત ટ્રેનનો ગાય સાથે અથડાતા અકસ્માત,ભૂતકાળમાં અમદાવાદ અને આણંદ ટ્રેનને અકસ્માત નડ્યોહતો
વલસાડમા વંદેભારત ટ્રેનનો ગાય સાથે અથડાતા અકસ્માત,ભૂતકાળમાં અમદાવાદ અને આણંદ ટ્રેનને અકસ્માત નડ્યોહતો