1.જ્યારે આપણે નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે શરીરના અંદરના અંગો પર વજન પડે છે અને દુખાવો થાય છે. પરંતુ જમીન પર સૂવાથી બધો જ ભાર જમીન પર જાય છે જેના કારણે શરીરના અંગો દબાતા નથી.2.જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવા થતા નથી.કારણ કે નરમ ગાદલામાં સૂતી વખતે આપણે ઘણી વખત એવી મુદ્રામાં સુઇ જઇએ છીએ જેના કારણે દુખાવો થાય છે. પરંતુ જમીન પર આ રીતે ખોટી મુદ્રામાં સુઇ શકાતું નથી જેના કારણે સ્નાયુ નો દુખાવો પણ દૂર થાય છે.3.જમીન પર સૂવાથી શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે.ગાદલામાં સૂતી વખતે શરીરની મોટાભાગની નસો દબાયેલી રહે છે અને સ્નાયુ પર પણ દબાણ આવે છે.જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે.4.જમીન પર સૂવાથી સાયટીકાના દુખાવાથી રાહત મળે છે.સાયટીકા એક નસ હોય છે જે કમરથી લઈ અને નિતંબ અને પગ તરફ આવે છે.જમીન પર સુતા લોકોને આ પ્રકારના દુખાવાથી આરામ મળે છે.5.જમીન પર સૂવાથી સૌથી વધુ ફાયદો નિતંબ અને ખભાને થાય છે.આ રીતે સૂવાથી ખભા, ગરદન અને નિતંબના દુખાવાથી મુક્તિ મળે છે.6.જમીન પર સૂવાથી પીઠનો દુખાવો પણ થતો નથી.કારણ કે કઠોર જમીન પર સૂવાથી કરોડરજ્જુ સીધી રહે છે અને તેમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે જેનું પરિણામ આવે છે કે તમને પીઠનો દુખાવો થતો નથી.7.હાડકા અને સાંધાના દુખાવા હોય અથવા તો ઈજા થઈ હોય તો જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે.કારણ કે જમીન પર સૂવાથી હાડકાની સંરચના શ્રેષ્ઠ સ્થિતિમાં જોવા મળે છે.જો કે જમીન પર સુવાનું એ લોકોએ ટાળવું જેને કોઈ ગંભીર ઈજા હોય અથવા તો હાડકાં સંબંધિત સમસ્યા હોય.આ ઉપરાંત ચોમાસા અને શિયાળામાં પણ જમીન પર સુવાનું ટાળવું જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahrashtra Election 2024: महाराष्ट्र में महायुति के बीच कैसे होगा सीटों का बंटवारा? | Aaj Tak
Mahrashtra Election 2024: महाराष्ट्र में महायुति के बीच कैसे होगा सीटों का बंटवारा? | Aaj Tak
অভিনেতা জয়ন্ত দাসক বেয়া ব্যৱহাৰ কৰা তাহেৰ আলিক গ্ৰেপ্তাৰ
অভিনেতা জয়ন্ত দাসক দুৰ্ব্যৱহাৰ কৰা হোমগাৰ্ড তাহেৰ আলীক গ্ৰেপ্তাৰ। উজান বজাৰত সামান্য কথাতে...
भारत दौरे पर आएंगे Ukraine के राष्ट्रपति जेलेंस्की! दिल्ली में पीएम मोदी के साथ इन मुद्दों पर करेंगे मंथन
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने हाल ही में यूक्रेन के राष्ट्रपति वलोडिमिर जेलेंस्की...