1.જ્યારે આપણે નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે શરીરના અંદરના અંગો પર વજન પડે છે અને દુખાવો થાય છે. પરંતુ જમીન પર સૂવાથી બધો જ ભાર જમીન પર જાય છે જેના કારણે શરીરના અંગો દબાતા નથી.2.જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવા થતા નથી.કારણ કે નરમ ગાદલામાં સૂતી વખતે આપણે ઘણી વખત એવી મુદ્રામાં સુઇ જઇએ છીએ જેના કારણે દુખાવો થાય છે. પરંતુ જમીન પર આ રીતે ખોટી મુદ્રામાં સુઇ શકાતું નથી જેના કારણે સ્નાયુ નો દુખાવો પણ દૂર થાય છે.3.જમીન પર સૂવાથી શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે.ગાદલામાં સૂતી વખતે શરીરની મોટાભાગની નસો દબાયેલી રહે છે અને સ્નાયુ પર પણ દબાણ આવે છે.જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે.4.જમીન પર સૂવાથી સાયટીકાના દુખાવાથી રાહત મળે છે.સાયટીકા એક નસ હોય છે જે કમરથી લઈ અને નિતંબ અને પગ તરફ આવે છે.જમીન પર સુતા લોકોને આ પ્રકારના દુખાવાથી આરામ મળે છે.5.જમીન પર સૂવાથી સૌથી વધુ ફાયદો નિતંબ અને ખભાને થાય છે.આ રીતે સૂવાથી ખભા, ગરદન અને નિતંબના દુખાવાથી મુક્તિ મળે છે.6.જમીન પર સૂવાથી પીઠનો દુખાવો પણ થતો નથી.કારણ કે કઠોર જમીન પર સૂવાથી કરોડરજ્જુ સીધી રહે છે અને તેમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે જેનું પરિણામ આવે છે કે તમને પીઠનો દુખાવો થતો નથી.7.હાડકા અને સાંધાના દુખાવા હોય અથવા તો ઈજા થઈ હોય તો જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે.કારણ કે જમીન પર સૂવાથી હાડકાની સંરચના શ્રેષ્ઠ સ્થિતિમાં જોવા મળે છે.જો કે જમીન પર સુવાનું એ લોકોએ ટાળવું જેને કોઈ ગંભીર ઈજા હોય અથવા તો હાડકાં સંબંધિત સમસ્યા હોય.આ ઉપરાંત ચોમાસા અને શિયાળામાં પણ જમીન પર સુવાનું ટાળવું જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಾನೂನು ಇಲಾಖೆಯ ಮರುನಾಮಕರಣ ಆಗಲಿದೆ.
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾನೂನು ಇಲಾಖೆಯ ಹೆಸರನ್ನು ಮರುನಾಮಕರಣ ಮಾಡಲಾಗುವುದು ಎಂದು ಕಾನೂನು ಸಚಿವ ಹೆಚ್.ಕೆ. ಪಾಟೀಲ್...
બોટાદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી શેલના પ્રમુખ પદે ગૌરક્ષક અને કાઠિ ક્ષત્રિય સમાજ ગુજરાત પ્રદેશ સહમંત્રી સામતભાઈ જેબલિયાની નિમણૂક કરવામાં આવી.
ન જાતિવાદ,ન પ્રાંતવાદ,અબ ચલેગા સિર્ફ વિકાસવાદ" શ્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ સંકલ્પ 2022 યાત્રા...
કાલોલ મારવાડી સમાજ દ્વારા રામદેવપીર ભગવાન ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
મહા સુદ અગિયારસના પવિત્ર દિવસે કાલોલ મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે રામદેવજી...
पैरोल खत्म होने पर जोधपुर सेंट्रल जेल पहुंचा आसाराम:कोर्ट से 9 दिन की मिली थी पैरोल
यौन शोषण मामले में आजीवन कारावास की सजा काट रहा आसाराम अपनी पैरोल खत्म कर आज वापस जोधपुर सेंट्रल...