આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને જસદણ તાલુકાના કમળાપુર અને ભાડલા તેમજઆસપાસ ના વિવિધ ગામડાઓને સૌની યોજનાનો પાણી વહેલી તકે મળે અને જસદણ તાલુકાના ખેડૂતોનો પ્રશ્નોનો નિરાકરણ વહેલી તકે આવે તેમજ સરકારશ્રીની આ યોજનાનો લાભ સિંચાઈ માટે ખેડૂતોને મળી રહે તેવા હેતુસર જસદણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખશ્રી ભાવેશભાઈ વેકરિયા તેમજ રવજીભાઈ સરવૈયા, ડો. ચિરાગભાઈ કાકડીયા, હજુ વાત કરી હતી