આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને જસદણ તાલુકાના કમળાપુર અને ભાડલા તેમજઆસપાસ ના વિવિધ ગામડાઓને સૌની યોજનાનો પાણી વહેલી તકે મળે અને જસદણ તાલુકાના ખેડૂતોનો પ્રશ્નોનો નિરાકરણ વહેલી તકે આવે તેમજ સરકારશ્રીની આ યોજનાનો લાભ સિંચાઈ માટે ખેડૂતોને મળી રહે તેવા હેતુસર જસદણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખશ્રી ભાવેશભાઈ વેકરિયા તેમજ રવજીભાઈ સરવૈયા, ડો. ચિરાગભાઈ કાકડીયા, હજુ વાત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Diabetes patient Nonveg खा सकते हैं या नहीं | How to Include Non Veg in Diabetic Diet
Diabetes patient Nonveg खा सकते हैं या नहीं | How to Include Non Veg in Diabetic Diet
संभल हिंसा में पत्थरबाजों से वसूली होगी:मंत्री ने कहा- उपद्रवियों के पोस्टर लगेंगे; काजी की अपील-जुमे को जामा मस्जिद न आएं
UP के संभल में हिंसा का बुधवार को चौथा दिन है। योगी सरकार हिंसा में शामिल पत्थरबाजों से वसूली...
ઘોઘા-હજીરા ફેરીની આવતા સપ્તાહથી ટ્રાયલ રન શરૂ,ફેરી ઓપરેટર દ્વારા રોજના બે શિપ ચલાવવામાં આવશે
ઘોઘા-હજીરા ફેરીની આવતા સપ્તાહથી ટ્રાયલ રન શરૂ,ફેરી ઓપરેટર દ્વારા રોજના બે શિપ ચલાવવામાં આવશે
Ethanol Restrictions In India: सरकार जल्द ले सकती है बहुत बड़ा कदम, चीनी कंपनियों पर कितना होगा असर?
Ethanol Restrictions In India: सरकार जल्द ले सकती है बहुत बड़ा कदम, चीनी कंपनियों पर कितना होगा असर?