ધાનેરા પોલીસ મથકે લોક દરબાર યોજાયો

થરાદ dysp ના અધક્ષતા માં લોક દરબાર નું આયોજન

Dysp એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની આપી સમજ

સ્થાનિકો એ પણ dysp અને ધાનેરા પી આઈ ની હાજરી માં કરી રજુઆત...

લોક દરબાર માં વ્યાજખોર ની સાથે ડ્રગ્સ નો મુદ્દો બન્યો ચર્ચા નું કેન્દ્ર

હાજર લોકો એ ડ્રગ્સ મામલે અધિકારીઓ કરી ધારદાર રજુઆત....

ધાનેરા ના સ્થાનિકો ના અનેક પ્રશ્નો ના ઉકેલ ની એક માસ ની આપી ખાતરી ....