તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વંડા પો સ્ટે વિસ્તારમા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતા મોટા ભમોદ્રા /તેમજ શેલણા ના એમ બે ઇસમોને ત્રણ જિલ્લા માંથી ૨ વર્ષ માટે હદપાર કરાવતી વંડા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબના આદેશ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી...
তিনিচুকীয়াৰ ডুমডুমাত চাৰি অনলাইন ক্ৰিকেট জোৱাৰীক আটক আৰক্ষীৰ
IPL আৰম্ভ হোৱাৰ পূৰ্ৱেই তিনিচুকীয়াত জিলা আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীৰ নিৰ্দেশত চলিছে অনলাইন...
રાધનપુરમાં ખોખરણી મસ્જિદ સામે જર્જરીત દુકાન ધરાશાયી | SatyaNirbhay News Channel
રાધનપુરમાં ખોખરણી મસ્જિદ સામે જર્જરીત દુકાન ધરાશાયી | SatyaNirbhay News Channel
Maharashtra Assembly Session: शिंदे गटाकडून आदित्य ठाकरे लक्ष्य; विधीमंडळाच्या पायऱ्यांवर घोषणाबाजी
Maharashtra Assembly Session: शिंदे गटाकडून आदित्य ठाकरे लक्ष्य; विधीमंडळाच्या पायऱ्यांवर घोषणाबाजी