તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભરમાં જલારામ જયંતિ નિમિત્તે ડાયરો ભાગ ..1
30 October 2022
मुख्य जिला शिक्षा अधिकारी ने लेसरदा स्कूल का किया ओचक निरीक्षण
केशोरायपाटन पंचायत समिति ग्राम पंचायत लेसरदा के राजकीय उच्च माध्यमिक विद्यालय का मुख्य जिला...
મહુવા ની ક્યાં રૂટની એ.સટી બસ સમયસર ન મળતા પેસેન્જર રજળીયા અને કોની સાથે થઈ તુ તુ મે મે
મહુવા ની ક્યાં રૂટની એ.સટી બસ સમયસર ન મળતા પેસેન્જર રજળીયા અને કોની સાથે થઈ તુ તુ મે મે
Wayanad Landslide: भूस्खलन प्रभावित लोगों के लिए केरल सरकार ने बढ़ाया मदद का हाथ, मृतकों के परिजन को मिलेगा छह लाख मुआवजा
तिरुवनंतपुरम। केरल के मुख्यमंत्री पिनाराई विजयन (Kerala Chief Minister Pinarayi...