તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভৱিষ্যতে অসমীয়া পিঠা, মুগা কাপোৰ, মুগা পালন, আৰু কি বিষয় থাকিব সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয়ত ?
ভৱিষ্যতে অসমীয়া পিঠা, মূখা কাপোৰ, মুগা পালন, আৰু কি বিষয় থাকিব সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয়ত ?...
राजस्थान BJP सहप्रभारी विजया राहटकर को उपचुनाव से पहले क्यों मिला बड़ा तोहफा? क्या हैं मायने
राजस्थान में उपचुनाव से पहले बीजेपी ने बड़ा फेरबदल किया है। राजस्थान बीजेपी की सहप्रभारी विजया...
મહુધા મા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે 21 કરોડ 47 લાખ ના કામો નું લોકાર્પણ
આજ રોજ ખેડા જિલ્લાના મહુધા ખાતે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે 21 કરોડ...
Murder In Moradabad: महिला की गला काट कर निर्मम हत्या, शव गटर में फेंका, पुलिस हिरासत में आरोपित पति
मुरादाबाद में ई-रिक्शा चालक ने पत्नी रेशमा को मौत के घाट उतार कर शव घर के गटर में डाल दिया। पुलिस...