તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱৰ ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত নিহত দুজন শ্ৰমিক
মৰিগাঁৱৰ ঔজাৰীত ৰবিবাৰে দুপৰীয়া মৰিগাঁও জাগীৰোড পথৰ ঔজাৰীত সংঘটিত এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত নিহত হয়...
સિહોર શહેરમાં એલ ડી મુની સ્કૂલ માં ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સિહોરના એલડિમુની સ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી...
આનંદનગર વિસ્તારમાંથી જુદા રમતા ચાર ઈસમો ઝડપાયા.
આનંદનગર વિસ્તારમાંથી જુદા રમતા ચાર ઈસમો ઝડપાયા.
ಬೆಂಗಳೂರಿನ ಬಾಣಸವಾಡಿಯಲ್ಲಿ ಅತ್ಯಾಧುನಿಕ 'ವಿಮ್ಸ್ ಪೆಟ್ ಹಾಸ್ಪಿಟಲ್' ಆರಂಭವಾಗಿದೆ.
ಬೆಂಗಳೂರಿನ ಬಾಣಸವಾಡಿಯಲ್ಲಿ ಅತ್ಯಾಧುನಿಕ 'ವಿಮ್ಸ್ ಪೆಟ್ ಹಾಸ್ಪಿಟಲ್' ಆರಂಭವಾಗಿದೆ.
ಡಿಎಸ್ ಮ್ಯಾಕ್ಸ್...