તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगरपरिषदेची माजी उपनगराध्यक्ष हेमंत क्षीरसागर यांच्या हस्ते मेडिकलचा शुभारंभ@india report
नगरपरिषदेची माजी उपनगराध्यक्ष हेमंत क्षीरसागर यांच्या हस्ते मेडिकलचा शुभारंभ@india report
बहरोड़ उप कारागृह का महानिरीक्षक रेंज जयपुर ने किया निरीक्षण
बहरोड़ उप कारागृह का महानिरीक्षक रेंज जयपुर ने किया निरीक्षण
આજરોજ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની આગેવાનીમાં અમરેલી જીલ્લાના સર્વે પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતીમાં અમરેલી શહેર ‘‘શહીદ સ્મારક’’ ખાતે ‘‘પોલીસ સંભારણા દિન’’ ની ઉજવણી કરવામાં આવી.
પોલીસ સંભારણા દિન’’ નિમિત્તે દેશમાં ચાલુ ફરજ દરમ્યાન અકાળે કે અન્ય પ્રકારના કારણોસર...
ये चटनी चाटिये, रोकिये शुगर, मोटापा, गैस, बदहज़मी, खून की कमी और लिवर के रोग | Dr Saleem Zaidi
ये चटनी चाटिये, रोकिये शुगर, मोटापा, गैस, बदहज़मी, खून की कमी और लिवर के रोग | Dr Saleem Zaidi