તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વધુ એક વાર વન્યપ્રાણી દીપડાએ હુમલો, ધોળીવાવ ગામે પાંચ વર્ષના બાળક પર હુમલો કરતા બાળક નુ શું થયું જુઓ
વધુ એક વાર વન્યપ્રાણી દીપડાએ હુમલો, ધોળીવાવ ગામે પાંચ વર્ષના બાળક પર હુમલો કરતા બાળક નુ શું થયું જુઓ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલનો વિદાય સમારંભ યોજાયો
ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોસ્ટેબલ સંજયભાઈ મુધવા ની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ...
जिले के 484 विद्यालय समेत अन्य भवनों का होगा जीर्णोद्धार, स्पीकर ओम बिरला के निर्देश पर 12.67 करोड़ रुपए स्वीकृत
बून्दी। जिले में अतिवृष्टि व बाढ़ से क्षतिग्रस्त विद्यालय, पंचायत, सामुदायिक भवन व...
રાધનપુર : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે ઘટના ને લઇને આરટીઓ અધિકારીઓ પહોચ્યા ઘટના સ્થળે | SatyaNirbhay News Channel
રાધનપુર : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે ઘટના ને લઇને આરટીઓ અધિકારીઓ પહોચ્યા ઘટના...