તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે પ્રાથમિક શાળાઓના બૂથ રૂમનું જિલ્લા પોલીસ વડાએ કર્યું નિરીક્ષણ..
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે પ્રાથમિક શાળા ના બૂથ રૂમનું જિલ્લા પોલીસ વડાએ કર્યું નિરીક્ષણ.....
ઠાકોર સમાજ માં BJP શંકરભાઈ ચોધરી ની મીટીંગ
ઠાકોર સમાજ માં BJP શંકરભાઈ ચોધરી ની મીટીંગ
जो भी खाओगे पूरा पचेगा | Digestion kaise thik kare | How to improve digestion
जो भी खाओगे पूरा पचेगा | Digestion kaise thik kare | How to improve digestion
CM स्टालिन की PM मोदी को लिखा-टंगस्टन माइनिंग रद्द करें:खुदाई हुई तो विरासत और आजीविका पर खतरा
तमिलनाडु के मुख्यमंत्री एमके स्टालिन ने शुक्रवार को पीएम मोदी के नाम ओपन लेटर लिखा। इसमें मांग की...
ડીસામાં ધરણા પર બેઠેલા ગૌભક્તોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો, જુઓ Video
ડીસામાં ધરણા પર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી સરકારનું બેસણું કરી વિરોધ નોંધાવ્યો. ગોભક્તોની...