તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જલ-જીલણી અગિયારસે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી
#buletinindia #gujarat #banaskantha
टेस्टिंग के दौरान फिर स्पॉट हुई Mahindra XUV 700 EV, मिल सकती है 500 KM रेंज
Mahindra की ओर से अपने EV पोर्टफोलियो को बढ़ाने की तैयारी की जा रही है। XUV 400 के अलावा कंपनी...
પ્રાંતિજ ના ઈન્દીરા નગરમા અજાણ્યા ઇસમો દ્રારા બાઇક સળગાવ્યુ
પ્રાંતિજ ના ઈન્દીરા નગરમા અજાણ્યા ઇસમો દ્રારા બાઇક સળગાવ્યુ
जम्मू में आतंकियों की फायरिंग से 1 जवान शहीद:मिलिट्री स्टेशन पर छिपकर गोली चलाई
जम्मू-कश्मीर के सुंजवान मिलिट्री स्टेशन पर सोमवार सुबह आतंकियों ने सेना पर फायरिंग की है। इसमें...
राजस्थान दौरे के दौरान शंकराचार्य अविमुक्तेश्वरानंद का बड़ा बयान, बोले- 'हमारा सरकारों से मोहभंग, जो सरकार आएगी वो करवाएगी गोहत्या'
ज्योतिष पीठाधीश्वर जगदगुरू शंकराचाय स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती अलवर पहुंचे. अलवर से...