તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના થકી મહિલાઓને ૫ હજાર મળે છે જાણો સમગ્ર વિગત
સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી કેટલીક યોજનાઓ વિદ્યાર્થીઓ માટે તો કેટલીક યોજનાઓ...
नरसिंहपुर : 19 दिन तक चल रहे जनहितैषी धरने का हुआ समापन
नरसिंहपुर जिले की करेली तहसील मैं नगर पालिका प्रशासन की हठधर्मिता के खिलाफ गैर राजनीतिक संगठन...
देश के 13 राज्यों में जमकर बरसेंगे बादल, जानें दिल्ली-यूपी में कैसा रहेगा मौसम
देश की राजधानी दिल्ली और उत्तर भारत में पिछले कुछ दिनों से मौसम के नए-नए रंग देखने को मिल रहे...