તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા એક મહિનામાં 1 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત…
જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા એક મહિનામાં 1 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત…
घुमंतू व अर्धघुमंतु समाज की बैठक संपन्न
कोटा. कनवास क्षेत्र के धुलेट कस्बे में घुमंन्तु और अर्ध घुमंन्तु समाज की बैठक सम्पन्न हुई। जिसमे...
ભાવનગરમાં મુસ્લિમ અરબ સમાજ દ્વારા બક્ષીપંચને મળતી અનામતમાં વધારો કરવા માટે કલેકટરને આવેદન
ભાવનગરમાં મુસ્લિમ અરબ સમાજ દ્વારા બક્ષીપંચને મળતી અનામતમાં વધારો કરવા માટે કલેકટરને આવેદન
उद्योग विभाग के कार्यक्रम में बार बालाओं के लगाए जमकर ठुमके, Video वायरल
Aurangabad:
बिहार के औरंगाबाद जिला मुख्यालय में ऐसे तो आयोजन जिला उद्योग मेला सह...
নাৰায়ণপুৰৰ সত্ৰ নামঘৰত মহাপুৰুষ শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি পালন
মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ ৪৫৩ সংখ্যক তিৰোভাৱ তিথি ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ সমান্তৰালভাৱে...