તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মঙ্গলদৈ মোৱামৰীয়াত মৃতদেহ উদ্ধাৰ 
 
                      মঙ্গলদৈৰ মোৱামাৰীত মৃতদেহ উদ্ধাৰ।মৰাপাট খেতিৰ মাজত প্ৰত্যক্ষ অৰ্ধগলিত মৃতদেহটো।চফিকুল নামৰ দৰ্জী...
                  
   बीजेपी के राज्यसभा उम्मीदवार का बड़ा बयान, रवनीत सिंह बिट्टू बोले- 'राजस्थान की सफेद चादर पर... 
 
                      भारतीय जनता पार्टी ने केंद्रीय मंत्री रवनीत सिंह बिट्टू को राजस्थान से राज्यसभा भेजने का औपचारिक...
                  
   પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંસી,પાણીની આવક શરૂ 
 
                      પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંસી,પાણીની આવક શરૂ
                  
   પાવીજેતપુર સોની ની દુકાનેથી સોનાની ચાર ચેન ની ચીલ ઝડપ કરી ભાગતા બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા 
 
                      પાવીજેતપુર સોની ની દુકાનેથી સોનાની ચાર ચેન ની ચીલ ઝડપ કરી ભાગતા બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા...
                  
   
  
  
  
  
   
  