તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Oppo Reno 12 सीरीज जल्द होगी ग्लोबली लॉन्च, एआई फीचर्स से लैस होंगे स्मार्टफोन
ब्रांड ने हाल ही में पुष्टि की है कि वह इस महीने के अंत में वैश्विक स्तर पर रेनो 12 सीरीज का...
કડીમાં ભાજપના ઉમેદવાર કરશન સોલંકીએ ફોર્મ ભર્યું, નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા, વિશાળ રેલી યોજી
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણસિગુ ફૂંકાઈ ગયું છે. ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા પોતાના...
ৰহাত শিল্পী কানন,ভূমি আৰু নাট্য সম্মিলনে বিশিষ্ট নাট্যকাৰ অৰুপ বৰঠাকুৰক শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন কৰে।
ৰহা আঞ্চলিক শিল্পী কানন,সমাজ, সাংস্কৃতিক অনুষ্ঠান ভূমি আৰু মা বসুন্ধৰী শাখা নাট্য সন্মিলনৰ যৌথ...
વડોદરામાં વરસાદી માહોલ યથાવત ; ઠેરઠેર પાણી ભરાયા
રાજ્યમાં અમદાવાદ સહિત વડોદરામાં બે દિવસથી વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં....