તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિહાર વિધાનસભામાંથી સ્પીકરે આપ્યું રાજીનામું, આજે નીતીશ સરકારનો ફ્લોર ટેસ્ટ
નીતીશ કુમાર સરકાર આજે બિહાર વિધાનસભામાં બહુમત સાબિત કરવાની છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર...
Jenburkt Pharma Launches FDC Nervijen D3
Jenburkt Pharma Launches FDC Nervijen D3
মৰাণৰ নৱনিৰ্মিত ব্ৰক্ষ্মপুত্ৰ হস্পিতেলৰ বিভিন্ন পদত নিযুক্তিত অনিয়মৰ অভিযোগ, টাইপাৰ আন্দোলনৰ ভাবুকি
মৰাণৰ নৱনিৰ্মিত ব্ৰক্ষ্মপুত্ৰ হস্পিতেলৰ বিভিন্ন পদত নিযুক্তিত অনিয়মৰ অভিযোগ, টাইপাৰ আন্দোলনৰ ভাবুকি
Gujarat Floods: गुजरात में कई जगह भारी बारिश से आई बाढ़, लोगों का हाल बेहाल (BBC Hindi)
Gujarat Floods: गुजरात में कई जगह भारी बारिश से आई बाढ़, लोगों का हाल बेहाल (BBC Hindi)