તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कन्नौज :- शिक्षा ही बच्चों का जीवन आधार #kannaujnews
कन्नौज :- शिक्षा ही बच्चों का जीवन आधार #kannaujnews
HI-KALPAA GROUP OF SCHOOLS WELCOMES CRICKET STAR YUZVENDRA CHAHAL AS BRAND AMBASSADOR & SHAREHOLDER
Bangalore,India, 8th February 2025 – Hi-Kalpaa Group of Schools, a leader in experiential...
अभियान के तहत अलग-अलग मामलों में पुलिस ने वारंटों को पकड़ा
कोटा. कनवास थाना पुलिस ने वांछित फरार अपराधियों को अभियान के तहत 3 स्थाई वारंटियों को गिरफ्तार...
আজিৰ পৰা এটা স্থায়ী ঠিকনা লাভ কৰিলে ৰাইজৰ দল, মাজুলী জিলা সমিতিয়ে
গড়মূৰ চিতাদাৰ চাৰিআলিত দলৰ এটা কাৰ্যালয় আজি আনুষ্ঠানিক ভাবে উদ্বোধন কৰে দলৰ ৰাজ্যিক মুখপাত্ৰ তথা...
પોલીસ તંત્ર ભાનમાં આવોના સુત્રોચાર કર્યા
થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓએ પહોંચી પોલીસ મથકે
શિવનગર વિસ્તારમાં બુટલેગરો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતાં કેટલાક યુવાનો મોતને ભેટી...