જસદણના ભાડલા ગામે ગુજરાત પોલીસ વ્યાજ વટાવ રજૂઆત બાબતે લોક દરબાર યોજાયો વ્યાજખોરોના ત્રાસ માંથી લોકોને મુક્ત કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ હોય, જે અંતર્ગત શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષાક, રાજકોટ ગ્રામ્ય નાઓની સુચનાથી તથા શ્રી કે.જી. ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનુ આયોજન કરવામાં આવેલ જેમા શ્રી એલ.આર. ગોહીલ સાહેબ, સર્કલ પોલીસ ઇન્સપેકટર, જસદણ નાઓના અધ્યક્ષ સ્થાને તથા ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.એસ. સાનીયા, ભાશા પો.સ્ટેના પોલીસ કર્મચારીઓ તથા શ્રી મનસુખભાઇ સાકરીયા, સદસ્ય જીલ્લા પંચાયત રાજકોટ, શ્રી અરવિંદભાઇ ડોબરીયા, સરપંચ-ભાડલા ગ્રામ પંચાયત, શ્રી મુકેશભાઇ મેર, આગેવાન- શૈક્ષણિક સંકુલ- બૌધરાવદર, શ્રી ધુડાભાઇ રાઠોડ, અનુજાતી આગેવાન- ભાડવા વિસ્તાર તથા ભાડલા પોરી. વિસ્તારના નાગરીકો મળી આશરે ૫૦ જેટલા લોકો હાજર રહેલ જેઓને વ્યાજખોરોના કર તથા ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા અપીલ કરવામાં આવેલ જેમા કોઇ દ્વારા રજૂઆત ન હોવાનુ જણાતા, કોઇ લોકોને ખાનગીમાં ફરીયાદ કરવી હોય કે આ વ્યાજખોરો અંગે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર, ભય કે દબાણ વગર વિના સંકોચે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ તથા માહીતી આપવા અપીલ કરવામા આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sonam Bajwa says Sara Ali Khan, Ananya Panday ‘can go to Karan Johar’s house and get auditions', unlike her
In a new interview, Sonam Bajwa opened up about one thing she wants to steal from Sara...
गोविंद सिंह डोटासरा ने मदन दिलावर से कहा, 'शिक्षा मंत्री को शिक्षा नहीं केवल अनर्गल बयानों का है ज्ञान'
राजस्थान में शिक्षा को लेकर पूर्व शिक्षा मंत्री और वर्तमान शिक्षा मंत्री के बीच जंग जारी है. जहां...
দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠানৰ লাইখুটা স্থাপন
সম্প্ৰীতিৰ বাৰ্তাৰে আজি চৰাইদেউৰ দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি...
देशभर में खुलेंगे दो हजार जन औषधि केंद्र, सहकारिता मंत्रालय का कृषि ऋण समितियों को लेकर फैसला
केंद्र सरकार ने देशभर की दो हजार प्राथमिक कृषि ऋण समितियों (पैक्सों) को जन औषधि केंद्र खोलने की...
ગૌ પ્રેમીએ કેમ કરવો પડયો અન્નનો ત્યાગ?
#buletinindia #gujarat #banaskantha