જસદણના ભાડલા ગામે ગુજરાત પોલીસ વ્યાજ વટાવ રજૂઆત બાબતે લોક દરબાર યોજાયો વ્યાજખોરોના ત્રાસ માંથી લોકોને મુક્ત કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ હોય, જે અંતર્ગત શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષાક, રાજકોટ ગ્રામ્ય નાઓની સુચનાથી તથા શ્રી કે.જી. ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનુ આયોજન કરવામાં આવેલ જેમા શ્રી એલ.આર. ગોહીલ સાહેબ, સર્કલ પોલીસ ઇન્સપેકટર, જસદણ નાઓના અધ્યક્ષ સ્થાને તથા ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.એસ. સાનીયા, ભાશા પો.સ્ટેના પોલીસ કર્મચારીઓ તથા શ્રી મનસુખભાઇ સાકરીયા, સદસ્ય જીલ્લા પંચાયત રાજકોટ, શ્રી અરવિંદભાઇ ડોબરીયા, સરપંચ-ભાડલા ગ્રામ પંચાયત, શ્રી મુકેશભાઇ મેર, આગેવાન- શૈક્ષણિક સંકુલ- બૌધરાવદર, શ્રી ધુડાભાઇ રાઠોડ, અનુજાતી આગેવાન- ભાડવા વિસ્તાર તથા ભાડલા પોરી. વિસ્તારના નાગરીકો મળી આશરે ૫૦ જેટલા લોકો હાજર રહેલ જેઓને વ્યાજખોરોના કર તથા ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા અપીલ કરવામાં આવેલ જેમા કોઇ દ્વારા રજૂઆત ન હોવાનુ જણાતા, કોઇ લોકોને ખાનગીમાં ફરીયાદ કરવી હોય કે આ વ્યાજખોરો અંગે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર, ભય કે દબાણ વગર વિના સંકોચે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ તથા માહીતી આપવા અપીલ કરવામા આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  હળવદમાં શરદ પૂનમની રાત્રે સ્વાદોત્સવની સાથે રાસોત્સવનો રૂડો અવસર 
 
                      નવરાત્રી મહોત્સવ પૂરો થયા બાદ હવે ખૈલાયાઓ શરદ પૂનમનો ભારે ઉત્સાહ સાથે પ્રતીક્ષા કરી રહ્યા હતા...
                  
   पूर्व मंत्री रामवीर उपाध्याय का निधन 
 
                      आगरा: बीएसपी से पांच बार के विधायक और तीन बार उत्तर प्रदेश में कैबिनेट मंत्री रहे रामवीर उपाध्याय...
                  
   જિલ્લામાં 1, 01, 963 પશુઓને વેક્સિન આપવામાં આવી. 
 
                      જિલ્લામાં 1, 01, 963 પશુઓને વેક્સિન આપવામાં આવી.
                  
   
  
  
   
  