જસદણના ભાડલા ગામે ગુજરાત પોલીસ વ્યાજ વટાવ રજૂઆત બાબતે લોક દરબાર યોજાયો વ્યાજખોરોના ત્રાસ માંથી લોકોને મુક્ત કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ હોય, જે અંતર્ગત શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષાક, રાજકોટ ગ્રામ્ય નાઓની સુચનાથી તથા શ્રી કે.જી. ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનુ આયોજન કરવામાં આવેલ જેમા શ્રી એલ.આર. ગોહીલ સાહેબ, સર્કલ પોલીસ ઇન્સપેકટર, જસદણ નાઓના અધ્યક્ષ સ્થાને તથા ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.એસ. સાનીયા, ભાશા પો.સ્ટેના પોલીસ કર્મચારીઓ તથા શ્રી મનસુખભાઇ સાકરીયા, સદસ્ય જીલ્લા પંચાયત રાજકોટ, શ્રી અરવિંદભાઇ ડોબરીયા, સરપંચ-ભાડલા ગ્રામ પંચાયત, શ્રી મુકેશભાઇ મેર, આગેવાન- શૈક્ષણિક સંકુલ- બૌધરાવદર, શ્રી ધુડાભાઇ રાઠોડ, અનુજાતી આગેવાન- ભાડવા વિસ્તાર તથા ભાડલા પોરી. વિસ્તારના નાગરીકો મળી આશરે ૫૦ જેટલા લોકો હાજર રહેલ જેઓને વ્યાજખોરોના કર તથા ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા અપીલ કરવામાં આવેલ જેમા કોઇ દ્વારા રજૂઆત ન હોવાનુ જણાતા, કોઇ લોકોને ખાનગીમાં ફરીયાદ કરવી હોય કે આ વ્યાજખોરો અંગે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર, ભય કે દબાણ વગર વિના સંકોચે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ તથા માહીતી આપવા અપીલ કરવામા આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેસરિયા હિન્દૂ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના ઉપાધ્યક્ષ વિજય દવે જોડાયા AAPમાં જોડાયા
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ મીડિયા ને એક મહત્વની...
আৰক্ষীৰ জিম্মাৰ পৰা হেণ্ডকাফসহ পলায়ন কৰা কুখ্যাত চোৰক পুনৰ আটক।
আৰক্ষীৰ জিম্মাৰ পৰা হেণ্ডকাফসহ পলায়ন কৰা কুখ্যাত চোৰক পুনৰ আটক।কৰিমগঞ্জৰ আৰক্ষী চকীৰ পৰা পলায়ন...
थेरगावमध्ये जुगार अड्यावर धाड;सात जुगारी अटकेत..
"दोन लाख तेहतीस हजार दोनशे पन्नास रुपयांचा मुद्देमाल जप्त;पाचोड पोलिसांची धडाकेबाज कारवाई
थेरगावमध्ये जुगार अड्यावर धाड;सात जुगारी अटकेत..
"दोन लाख तेहतीस हजार दोनशे पन्नास रुपयांचा...
ಬೆಂಗಳೂರಿನ ಮೊದಲ ಮಾತಾ ವೈಷ್ಟೋದೇವಿ ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಸನಾತನ ಧರ್ಮ ಯಾತ್ರೆಗೆ ಶಿವೋಹಮ್ ಶಿವ ದೇವಾಲಯದಲ್ಲಿ ಚಾಲನೆ
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 25, 2025: ಬೆಂಗಳೂರಿನ ಅತ್ಯಂತ ಪೂಜ್ಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಹೆಗ್ಗುರುತುಗಳಲ್ಲಿ ಒಂದಾದ ಶಿವೋಹಮ್ ಶಿವ...
પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ શિક્ષકો સૂરજદાદાના શરણે
પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ શિક્ષકો સૂરજદાદાના શરણે
...