દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৫৪ সংখ্যক অসম গাঁও ৰক্ষী বাহিনীৰ স্মৃতি দিৱস পালন কৰা হয় জেংৰাইমুখ আৰক্ষী থানাত
৫৪ সংখ্যক অসম গাঁও ৰক্ষী বাহিনীৰ স্মৃতি দিৱস পালন কৰা হয় জেংৰাইমুখআৰক্ষী থানাত।
ઉમરગામ: ઓનલાઈન એફઆઈઆર સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ઉમરગામ: ઓનલાઈન એફઆઈઆર સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
નગરપાલિકા ના પાણીના બોરના કેબલ ચોરીમાં ચાર શખ્સો નિ અટકાયત..
ડીસા નગરપાલિકાના બોર માંથી કેબલ ચોરીનો ભેદ ઉકેલતી દક્ષિણ પોલીસ..
ડીસા સ્કાય સ્કુલ પાસેથી...
‘Few people in UK…': Punjab Police's warning amid hunt for Amritpal Singh
The Punjab Police on Saturday appealed to the people to not believe in rumours surrounding...