દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Floods Breaking LIVE : भयंकर बाढ़ में डूबी राजधानी! | EXCLUSIVE Ground Report | Yamuna
Delhi Floods Breaking LIVE : भयंकर बाढ़ में डूबी राजधानी! | EXCLUSIVE Ground Report | Yamuna
પાલનપુરના જગાણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરતાં ચકચાર
પાલનપુરના જગાણા ગામની સીમમાંથી અઠવાડિયા પૂર્વે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે...
योगेंद्र को मदद: उपमहापौर पवन मीणा ने आर्थिक सहयोग के साथ नीम का पौधा भेंट किया
योगेंद्र मीणा, जो गंभीर लिवर समस्या से जूझ रहे हैं, के इलाज के लिए चलाए जा रहे सहायता अभियान में...
ગણેશ શાળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાશે
તળાજાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે શાળાના આંગણે ગણેશ સ્થાપના, મહાઆરતી...
পদপথত বাস কৰা লোকসকলক স্থানান্তৰ কৰাৰ নিৰ্দেশ মুখ্যমন্ত্ৰীৰ
🟥 গুৱাহাটীৰ উৰণীয়া সেতুৰ তলে-ওপৰে থকা লোকসকলক স্থানান্তৰ, মুখ্যমন্ত্ৰীৰ নিৰ্দেশৰ পিছতে তাৎক্ষণিক...