દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે...
એલસીબી પોલીસે બે દુકાનદાર અને બે ગોડાઉન મેનેજર ની અટકાયત કરી અલગ અલગ જેલ મા મોકલી આપ્યા
પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો...
Bilkis Bano केस के दोषियों को सुप्रीम कोर्ट से बड़ा झटका, 21 जनवरी तक करना होगा सरेंडर
Bilkis Bano Case in SC सुप्रीम कोर्ट ने बिलकिस बानो मामले में दोषियों को एक बड़ा झटका दिया...
Atal, Advani के दौर के नेता रहे Balbir Punj ने भाजपा और संघ के क्या क़िस्से सुनाए| Kitabwala
Atal, Advani के दौर के नेता रहे Balbir Punj ने भाजपा और संघ के क्या क़िस्से सुनाए| Kitabwala
Dalai Lama: सोशल मीडिया पर वायल हो रहे वीडियो के लिए दलाई लामा ने मांगी माफी, जारी किया आधिकारिक बयान
नई दिल्ली, एजेंसी। Dalai Lama News: तिब्बत के 14वें आध्यात्मिक गुरु दलाई लामा का एक कथित...