દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના ટીમાણા ગામે મારામારીમાં ઘવાયેલા યુવકનું હોસ્પિટલ મોત નિપજ્યું હતું,બાદ મૃતદેહનો અસ્વિકાર કર્યો
તળાજાના ટીમાણા ગામે છ દી પહેલા જમીન વિવાદને લઈ પરિવારમાં અણબનાવ હોય અને લગ્ન પ્રસંગ હોય જેનુ...
વલસાડ જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ
प्रभारी मंत्री केके बिश्नोई का गर्म जोशी से किया स्वागत
प्रभारी मंत्री केके विश्नोई का गर्मजोशी से किया स्वागत-परसाई
आबूरोड...
પૂર્વ કચ્છના 11 PSI ની આંતરિક બદલી
#buletinindia #gujarat #kutch