દિયોદર ખાતે કાર્યરત ગૌ સેવા સમિતિ દ્વારા અનેક સેવાક્રિય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં દિયોદર તાલુકાના રૈયા ગામે એક ઘુવડ જે ગંભીર રીતે બીમાર હોવાનો કોલ ગૌ સેવા સમિતિ ને મળતા ગૌ સેવા સમિતિ ના કાર્યકરો રૈયા ગામે પોહચી ઘુવડ ને તાત્કાલિક સારવાર મળે તે માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ વચ્ચે ઘુવડ નું મૃત્યુ થતા ગૌ સેવા સમિતિ દ્વારા મૃત્યુ પામેલ ઘુવડ ને ફોરેસ્ટ કચેરી ખાતે વિધિવત રીતે અંતિમ વિધિ કરવામાં આવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના જગાણા બ્રિજ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી,
પાલનપુરના જગાણા બ્રિજ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી,
Republic Day: गणतंत्र दिवस पर शानदार होगा IAF का फ्लाईपास्ट, टर्बाइन और बायोफ्यूल से उड़ान भरेगा डोर्नियर 228 विमान
नई दिल्ली। Republic Day 2024: गणतंत्र दिवस के अवसर पर इस बार फ्लाईपास्ट के दौरान उड़ाए जाने...
धान्य दुकानांना आयएसओ सक्ती; चालक-मालक संघटना नाराज; पुरवठा अधिकाऱ्यांना निवेदन
चिपळूण : रास्तदर धान्य दुकानदारांना आयएसओ मानांकन राबवण्यासाठी होत असलेली सक्ती आणि अन्य...
સુરત જિલ્લા સહિત કામરેજ તાલુકામાં CNG પંપ માલિકો દ્વારા 24 કલાક સમય માટે હડતાળ કરી CNG પંપ બંધ રાખવામાં આવ્યા.
સુરત જિલ્લા સહિત કામરેજ વિસ્તારમાં આવેલા CNG પંપ સંચાલકો દ્વારા આજ રોજ 24 કલાક માટે CNG...