વર્તમાન સમયમાં અનેક સેવાભાવિ સંસ્થાઓ અત્યારે જરૂરિયાત મંદ અને ગરીબ લોકોની મદદ કરતી હોય છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સેવા કીય સંસ્થાઓ જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતી જોવા મળે છે. ત્યારે રોટરી સેવાદળ ગઢ દ્વારા કુંભાસણ પે. કેન્દ્ર શાળા ખાતે આજે ગરમ ટોપી અને બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના દાતા તરીકે વિનોદભાઈ એમ નાઈ દ્વારા ૪૦૦ થી વધુ બાળકોને ગરમ ટોપી અર્પણ કરવામાં આવી હતી.સાથોસાથ બટુક ભોજન પણ આપવામાં આવ્યું હતું બટુક ભોજન માં ગાજરનો હલવો,દાળ ભાત સહિત સરસ મજાનું બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું શાળા દ્વારા વિનોદભાઈ નાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું.આજ ના દાતા વિનોદભાઈ નાઈ વિશે વાત કરીએ તો જેવો સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સમાજમાં પણ અનેક સેવાકીય પ્રવૃતિ કરેલ છે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ના લોક ગાયક પ્રકાશભાઈ બારોટ,કે.કે. પટેલ કુંભાસણ કેળવણી મંડળ પ્રમુખ(શક્તિ વિદ્યાલય ),એસ.પી.નાઈ શક્તિ વિદ્યાલય, રોટરી સેવા દળના સર્વે સભ્યો પ્રમુખ મંત્રી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কমনৱেলথ গেমছত ইতিহাস ৰচিলে অসমৰ নয়নমণি শইকীয়াই
কমনৱেলথ গেমছত ইতিহাস ৰচিলে অসমৰ নয়নমণি শইকীয়াই। লন বলত পদক নিশ্চিত ভাৰতৰ, ফাইনেলত প্ৰৱেশ নয়নমণিৰ।
भारत में रूरल और स्पोर्ट्स टूरिज्म की अपार संभावनाएं: डॉ. अनुकृति
कोटा विश्वविद्यालय में वाणिज्य एवं प्रबंधन विभाग में एसोसिएट प्रोफेसर और कौशल विकास केन्द्र की...
रक्तदान पखवाड़ा विशेष: स्टूडेंटों ने कहा रक्तदान को लेकर बने वृहद कार्ययोजना
रक्तदान को पाठ्यक्रम में शामिल किया जाए, रक्तदान भारतवर्ष में नियमित रूप से करने के लिए एक कार्य...
આમ આદમી પાર્ટી દ્વારા જામનગર શહેરના જુદા જુદા વોર્ડમાં અને જિલ્લાના ગામોમાં જનસંવાદ કાર્યક્રમ યોજાયા
આમ આદમી પાર્ટી દ્વારા જામનગર શહેરના જુદા જુદા વોર્ડમાં અને જિલ્લાના ગામોમાં જનસંવાદ કાર્યક્રમ યોજાયા
मदन दिलावर ने बोला राहुल गांधी पर हमला,कहा-वो विदेशी महिला के पेट से जन्में बालक'
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने पूर्ववर्ती कांग्रेस सरकार के समय बनाई गई गांधी वाटिका...