આજરોજ વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ખાતે 35 ગૂજરાત એન.સીસી. બટાલિયન પાલનપુર " A" "સર્ટીફીકેટ ની એકઝામ યોજાઈ હતી. જેમાં ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર થી એન.સી.સી સ્ટાફ દ્વારા એ સર્ટિફિકેટ ની એકઝામ લેવાય DST ટેસ્ટ પરીક્ષા પરેડ વિધાલયના ગ્રાઉન્ડ યોજાઈ ગઈ. મેપ રીડિંગ રીટર્ન ટેસ્ટ વિવિધ પ્રકારની પરીક્ષા યોજવામાં આવી હતી.વી કે વાઘેલા હાઈસ્કૂલના પ્રાંગણમાં ત્રણ સ્કૂલો નો ક્રેડિટ અને પરીક્ષા યોજાઈ ગઈ.ખૂબ જ ઉત્સાહપૂર્વક એનસીસી પરીક્ષા આપી એનસીસી એ સર્જનનું પ્રતીક છે દેશમાં એકતા અને અનુશાસન ની મજબૂતાઈ માટેનો પ્રતીક છે એનસીસી દ્વારા સદભાવના સંભાવના અને શિક્ષણ નું નિર્માણ થાય છે.વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ના SO મનદિપસિહ ચૌહાણ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઓગડ વિધાલય થરા ભારમલભાઈ પટેલ,રૈયા હાઇસ્કૂલ ના એસ ઓ અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમી બસ સ્ટેશનમાં ઠંડા પાણી માટેના કુલરનું યોગદાન | SatyaNirbhay News Channel
સમી બસ સ્ટેશનમાં ઠંડા પાણી માટેના કુલરનું યોગદાન | SatyaNirbhay News Channel
CAA Notification: CAA लागू होने पर गरमाई सियासत, विपक्ष ने सरकार पर उठाए सवाल | Aaj Tak
CAA Notification: CAA लागू होने पर गरमाई सियासत, विपक्ष ने सरकार पर उठाए सवाल | Aaj Tak
दोन हजार शिवसैनिक दसरा मेळाव्या साठी मुंबईला जाणार-माजी आ लहाणे
*दोन हजार शिवसैनिक दसरा मेळाव्या साठी मुंबईला जाणार-माजी आ लहाणे*
*शिंदे शिवसेत प्रवेश...
'वंशवाद की राजनीति पर मुझे गर्व', सुप्रिया सुले बोलीं- संसद मेरे पिता की नहीं, योग्यता पर बनी हूं सांसद
Maharashtra Politics राष्ट्रवादी कांग्रेस पार्टी (NCP) की कार्यकारी अध्यक्ष बनने...
ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે મારૂતિ વાન ચાલકે રંગ રાખેલ
ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે મારૂતિ વાન ચાલકે રંગ રાખેલ