આજરોજ વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ખાતે 35 ગૂજરાત એન.સીસી. બટાલિયન પાલનપુર " A" "સર્ટીફીકેટ ની એકઝામ યોજાઈ હતી. જેમાં ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર થી એન.સી.સી સ્ટાફ દ્વારા એ સર્ટિફિકેટ ની એકઝામ લેવાય DST ટેસ્ટ પરીક્ષા પરેડ વિધાલયના ગ્રાઉન્ડ યોજાઈ ગઈ. મેપ રીડિંગ રીટર્ન ટેસ્ટ વિવિધ પ્રકારની પરીક્ષા યોજવામાં આવી હતી.વી કે વાઘેલા હાઈસ્કૂલના પ્રાંગણમાં ત્રણ સ્કૂલો નો ક્રેડિટ અને પરીક્ષા યોજાઈ ગઈ.ખૂબ જ ઉત્સાહપૂર્વક એનસીસી પરીક્ષા આપી એનસીસી એ સર્જનનું પ્રતીક છે દેશમાં એકતા અને અનુશાસન ની મજબૂતાઈ માટેનો પ્રતીક છે એનસીસી દ્વારા સદભાવના સંભાવના અને શિક્ષણ નું નિર્માણ થાય છે.વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ના SO મનદિપસિહ ચૌહાણ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઓગડ વિધાલય થરા ભારમલભાઈ પટેલ,રૈયા હાઇસ્કૂલ ના એસ ઓ અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજપીપલા થિ કેવડિયા વચ્ચે ફોરવિલ ગાડી ચાલકે મોટરસાઇકલ ચાલક ને મારી ટક્કર
રાજપીપલા થિ કેવડિયા વચ્ચે ફોરવિલ ગાડી ચાલકે મોટરસાઇકલ ચાલક ને મારી ટક્કર
મળતી માહિતી...
Sheikh Hasina के मामले में भारत के सामने क्या हैं विकल्प? (BBC Hindi)
Sheikh Hasina के मामले में भारत के सामने क्या हैं विकल्प? (BBC Hindi)
सैनी कर्मचारी संस्था बूंदी का वार्षिक अधिवेशन संम्पन
सैनी समाज कर्मचारी एवं अधिकारी विकास संस्था राजस्थान, जिला शाखा बूंदी का वार्षिक अधिवेशन स्वंम...
રાધનપુરના મહેમદાવાદ ગામ નજીક સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
રાધનપુરના મહેમદાવાદ ગામ નજીક સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકો નો થાક ઉતરી જાય છે..માતાજી માં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે..
ભાદરવી પૂનમના મેળાની શાનદાર શરૂઆત થઇ છે ત્યારે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર
માતાજી માં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે..
...