ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देशासेवा करून निवृत्त होऊन गावी परतलेल्या सैनिकांचे पाचंग्री ग्रामस्थाचा वतीने जंगी स्वागत
देशासेवा करून निवृत्त होऊन गावी परतलेल्या सैनिकांचे पाचंग्री ग्रामस्थाचा वतीने जंगी स्वागत
लखनऊ: सामूहिक विवाह का हुआ आयोजन
लखनऊ। राजधानी लखनऊ के मलिहाबाद अंतर्गत विकासखंड माल में मुख्यमंत्री सामूहिक विवाह योजना के तहत...
विनयभंग प्रकरणी आरोपीला पाच वर्षाची शिक्षा यवतमाळच्या अतिरिक्त सत्र न्यायाधीश चा निकाल
यवतमाळ घरी नींबू घेऊन आलेल्या अल्पवयीन मुलीचा विनयभंग केल्याप्रकरणी आरोपीला पाच वर्षाची शिक्षा व...
नदीवर पूल नसल्याने विद्यार्थ्यांची हाल
बीड जिल्ह्यातील नांदुर घाट तसेच धाराशिव जिल्ह्यातील फकराबाद हे गावे जिल्ह्यातून वेगळे असले तरी...
India-Maldives Row: विवाद के बीच भारतीय और मालदीव राजदूतों की बैठक पर लगी अटकलें, एक पोस्ट ने लगाया विराम
India-Maldives Row: भारत विरोधी टिप्पणी करने के बाद भारत और मालदीव के बीच राजनयिक विवाद की...