ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લામાં પવન સાથે ચાલુ વરસાદે રાહતની કામગીરી જિલ્લા ભાજપની ટીમો દ્વારા કરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે ભારે ભવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ વરસાદી...
जिला कांग्रेश कार्यकारिणी घोषित तुलसीदास त्रिपाठी बनाये गये जिला उपाध्यक्ष
कांग्रेस कमेटी पन्ना जिला अध्यक्ष श्रीमती शारदा पाठक के द्वारा जिला कांग्रेस कार्यकारिणी घोषित की...
সোণাৰিত বহু চৰ্চিত বোলছবি "ব্ৰীজ"ৰ পৰিচালক আৰু মুখ্য অভিনেত্ৰীৰ সৈতে মুখামুখি অনুষ্ঠান সম্পন্ন
সোণাৰিত বহু চৰ্চিত বোলছবি "ব্ৰীজ"ৰ পৰিচালক আৰু মুখ্য অভিনেত্ৰীৰ সৈতে মুখামুখি অনুষ্ঠান সম্পন্ন...
पूप्रमास के प्रांतीय कार्यकारिणी सदस्य के तौर पर बिजय अग्रवाल और गौतम गोयनका नियुक्त होने पर प्रांतीय कार्यकारिणी सदस्य विकास अग्रवाल और चापरमुख शाखा ने दी बधाई।
पूर्वोत्तर प्रदेशीय मारवाड़ी सम्मेलन (पूप्रमास)के प्रांतीय अध्यक्ष कैलाश काबरा द्वारा गोरेश्वर...