ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP से कहां हो गई गलती? मोहन भागवत से लेकर इंद्रेश तक; RSS नेताओं के इन बयानों से मची सियासी खलबली
नई दिल्ली। RSS leaders Target BJP। लोकसभा चुनाव में सत्तारूढ़ भाजपा को आशातीत सफलता नहीं...
Meet Gujarat News આવતીકાલે યોજાનાર ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની લઈને શિનોર પોલીસ એક્શન મોડ જોવા
Meet Gujarat News આવતીકાલે યોજાનાર ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની લઈને શિનોર પોલીસ એક્શન મોડ જોવા
ગુજરાત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે મતદાન કર્યું
દાહોદ બ્રેકિંગ
લોકશાહી ના મહાપર્વ ની ઉજવણી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને...
ৰাজ্য চৰকাৰে দিল্লীক সন্তুষ্ট কৰাৰ বাবে হিন্দীবলয়ৰ শিক্ষক নিযুক্তি দিব বিচাৰিছে
গোৰেশ্বৰত ডি ৱাই এফ আই -এচ এফ আইৰ যুটীয়া সংবাদমেল
ৰাজ্য চৰকাৰে দিল্লীক সন্তুষ্ট কৰাৰ বাবে...
કઠલાલ તાલુકાના સીંગોડિયા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...