ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivek Bindra के घर पुलिस पहुंची, सोसाइटी के गार्ड से पूछताछ और CCTV भी खंगाले गए! Sandeep Maheshwari
Vivek Bindra के घर पुलिस पहुंची, सोसाइटी के गार्ड से पूछताछ और CCTV भी खंगाले गए! Sandeep Maheshwari
20 ગામની વાડી ખાતે મહા સંમેલન: ખંભાત ખાતે અનુસૂચિત જાતિનું મહાસંમેલન યોજાયું; ધારાસભ્ય ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યાં
ખંભાતના 20 ગામની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં ખંભાતના ધારાસભ્ય...
જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત
જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત
જમશેદપુરમાં પૂરની આશંકા, સુબર્ણરેખા નદીના જળસ્તરમાં વધારો થતાં કેટલાક ભાગોમાં એલર્ટ જાહેર
ચંદિલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મંગળવારે રાત્રે પૂર્વ સિંઘભૂમ જિલ્લા પ્રશાસને સ્ટીલ સિટી...
ঠিকাদাৰ নিৰ্মল ম'ৰেৰ এজাহাৰৰ ভিত্তিত বীৰ লাচিত সেনাৰ প্ৰশাসনিক সচিৱ শৃংখল চলিহাৰ বাসগৃহ ঘেৰাও।
বীৰ লাচিত সেনাৰ।প্ৰশাসনিক সচিব শৃংখল চলিহাৰ ফুকন নগৰৰ বাসগৃহ ঘেঁৰাও শিৱসাগৰ আৰক্ষীৰ। উল্লেখযোগ্য...