ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાળિયામાં KGN મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોપ માં દિવાળી નિમિત્તે શાનદાર ઓફરો,તો આજેજ મુલાકાત લો
ખંભાળિયામાં KGN મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોપ માં દિવાળી નિમિત્તે શાનદાર ઓફરો,તો આજેજ મુલાકાત લો
जंगल चरने गई भैंस ने खाया विस्फोटक पदार्थ,गंभीर हालत में घर पहुंची भैंस
मामला शाहनगर जनपद के रोहनिया गांव का है,जहां से आज सोमवार की सुबह सरण साहू ने...
Prajwal Revanna Case: प्रज्वल रेवन्ना को पार्टी से निकालने की तैयारी, JD (S) की बैठक में आज हो सकता है एलान
Prajwal Revanna Video Case: कर्नाटक का सबसे बड़ा अश्लील वीडियो रैकेट सामने आने के बाद JD(S)...
તાલુકાના ચમારડી ગામે આજે નવમી મોહરમને લઈને સર્વ રોગ નિદાન કેમ્પ રામદેવપીર બાપાના મંદિરે યોજાયો હતો
તાલુકાના ચમારડી ગામે આજે નવમી મોહરમને લઈને સર્વ રોગ નિદાન કેમ્પ રામદેવપીર બાપાના મંદિરે યોજાયો...