ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL 2023 Shubman Gill: 'शादी में बदली लव स्टोरी', Shubman Gill की तारीफ में Virender Sehwag का बयान वायरल
सोमवार की रात अहमदाबाद के नरेंद्र मोदी क्रिकेट स्टेडियम में शुभमन गिल ने एकबार फिर बल्ले से जमकर...
વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બીપરજોય વાવાઝોડાના પગલે સાવચેત રહેવા કરી અપીલ...!
વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બીપરજોય વાવાઝોડાના પગલે સાવચેત રહેવા કરી અપીલ...!
ભીલડી માં નવીન જીઆઇડીસી મંજૂર થતાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ..
ભીલડી નવીન GIDC મંજુર થતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી...
ગુજરાતમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની...
થરાદ ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે જળ વ્યવસ્થાપનના 8034 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત
થરાદ ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે જળ વ્યવસ્થાપનના 8034 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત