ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરતા દિયોદર ના ધારાસભ્ય.,,બનાસની ધરતીમાં પાણીનું લેવલ ૧૨૦૦ ફૂટે પહોંચ્યું છે અને તેના કારણે ઊંડેથી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બને છે, ત્યારે આ વિકટ બની જઈ રહેલી પાણીની સમસ્યાઓના નિવારણ માટે પેછડાલ ગામે રમેશભાઈ વિહાભાઈ ચૌધરીના ખેતરમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું હતું.. આ પ્રસંગે ડીસા ના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરઃ ખારવા સમાજના આગેવાનોએ CM સમક્ષ ટિકિટની કરી માંગ
પોરબંદરઃ ખારવા સમાજના આગેવાનોએ CM સમક્ષ ટિકિટની કરી માંગ
Exclusive News: NBCC ने 1 साल में निवेशकों को दिया 400% का रिटर्न, कंपनी के चैयरमैन संग खास बातचीत
Exclusive News: NBCC ने 1 साल में निवेशकों को दिया 400% का रिटर्न, कंपनी के चैयरमैन संग खास बातचीत
Hathras LIVE News: हाथरस आयोजन में लापरवाही बरतने वाला मुख्य आरोपी घर से फरार | Aaj Tak News
Hathras LIVE News: हाथरस आयोजन में लापरवाही बरतने वाला मुख्य आरोपी घर से फरार | Aaj Tak News
પાલનપુર નગરે તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જગદ્ ગુરુ હીરસૂરિશ્વરજી મહારાજાની 426મી પુણ્ય તિથિ યોજાઈ
પાલનપુર નગરે તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જગદ્ ગુરુ હીરસૂરિશ્વરજી મહારાજાની 426મી પુણ્ય તિથિ યોજાઈ....