શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે નર્મદા જિલ્લામાં યોજાશે નિબંધ, ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા
જિલ્લા કક્ષા નિબંધ,ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાના તા.૨૦ મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
સ્પર્ધામાં ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમાં ભાગ લઇ શકશે