વિધાનસભા ચૂંટણી મા ભાજપ નો ભવ્ય વિજય થતા અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સાહેબ ને ગુજરાત સરકાર માં કેબિનેટ સ્થાન મળતા જામ ખંભાળિયા ના અગ્રણી કાર્યકર ઇન્દ્રજીતસિંહ પરમાર અને ધીરુભાઇ ટાકોદરા એ કેશોદ ખાતે બિરાજમાન શ્રી આવળ માતાજી સુધી પદયાત્રા કરી શ્રી મુળુભાઇ બેરા ના વજન જેટલી સાકર ધરાવી ને રાખેલી માનતા પૂર્ણ કરવાનું આયોજન શ્રી આવળ માતાજી મંદિર ખાતે કરવામાં આવ્યું તેમજ 1 હજાર નોટબુક 2 હજાર પેન અને કુપોષિત બાળકોની કીટ થી મુળુભાઇ બેરા નું સન્માન કરવામાં આવ્યું જે નોટબુક પેન નું મુળુભાઇ બેરા એ કન્યા કેળવણી ના પ્રોત્સાહન માટે ભેટ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ કુપોષિત બાળકો ની કીટ પણ આંગણવાડી વર્કર ને અર્પણ કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે જામ ખંભાળિયા વિધાનસભા ભાજપ ના ઇન્ચાર્જ શ્રી પી.એસ જાડેજા જિલ્લા કલેક્ટર શ્રી મુકેશકુમાર પંડ્યા સાહેબ તેમજ ભરતદાસ બાપુ અને મોટી સંખ્યામાં વિવિધ સમાજ ના આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સફળ કાર્યક્રમ અને ઉમદા કાર્ય બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अगस्त 2024 में लॉन्च होंगी ये 4 नई बाइक्स, Yezdi Adventure से लेकर Ola की Electric Bike तक
जावा-येज्दी अपडेट की गई Yezdi Adventure मोटरसाइकिल के साथ अगस्त की शुरुआत करने के लिए तैयार है।...
જામનગરમાં 3 મહિલાઓના વાકયુદ્ધનો મામલોસમગ્ર મામલે સાંસદ પૂનમ માડમનું નિવેદન, @AllIndiaVoice #aiv
જામનગરમાં 3 મહિલાઓના વાકયુદ્ધનો મામલોસમગ્ર મામલે સાંસદ પૂનમ માડમનું નિવેદન, @AllIndiaVoice #aiv
টেঙাখাতৰ ২নং ৰঙামাটি গাঁৱৰ শ্যাম মাৰ্দি নামৰ ৪১ বছৰীয়া ব্যক্তিৰ পানীত পৰি মৃত্যু।
টেঙাখাতৰ ২নং ৰঙামাটি গাঁৱৰ শ্যাম মাৰ্দি নামৰ ৪১ বছৰীয়া ব্যক্তিৰ পানীত পৰি মৃত্যু।
...
બનાસકાંઠામાં પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ડીસાના ઝેરડા ખાતે તળાવ ઉંડુ કરવાની શરૂઆત
બનાસકાંઠામાં પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ડીસાના ઝેરડા ખાતે તળાવ ઉંડુ કરવાની શરૂઆત