દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News
*ঢকুৱাখনা সম-জিলাতো বিজেপিৰ উদ্যোগত হৰ ঘৰ ত্ৰিৰংগা যাত্ৰা পালন*
ঢকুৱাখনাৰ পৰা...
HAL Share News: GE के साथ डील को US की मिली मंजूरी, LCA Mark-2 के इंजन अब भारत में बनेंगे! |
HAL Share News: GE के साथ डील को US की मिली मंजूरी, LCA Mark-2 के इंजन अब भारत में बनेंगे! |
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ત્રિવિધ સન્માન કાર્યક્રમ યોજાયો
*શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ત્રિવિધ સન્માન કાર્યક્રમ*
ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં...
થરાદ વિધાનસભાના ભાજપ ના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી
08- થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે થરાદની મામલતદાર કચેરી ખાતે નોંધણી કરાવી.
*આખું...
सरकारी स्कूलों में एडमिशन के नाम पर बड़े फर्जीवाड़े का भंडाफोड़, 4 लाख नकली छात्रों के मामले में CBI ने दर्ज की FIR
नई दिल्ली। हरियाणा के सरकारी स्कूलों में एडमिशन को लेकर फर्जीवाड़े के मामले में...