દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે