તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫ વિદ્યાર્થીઓને. મગ. શીરો. બટાકાનીસબ્જી. પુરી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી ન્યૂ આરટીઓ નિર્મળ સ્કુલ ની બાજુમાં મામાનું ઘર હોસ્ટેલ સંકટ સમયની સાંકળ પ્રિયંકાબેન ચૌહાણ મામા નુ ઘર માં દીકરીઓને . મગ શીરો. બટાકા ની સબ્જી પુરી. ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પાલનપુર માં એક દિવસમાં ત્રણ જગ્યાએ અલગ અલગ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આવ્યો તથાપાલનપુરમાં નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. લોક સાહિત્યકાર ચેહર છોરૂ વશરામ આ સેવામાં.ત્રણ કલાક. પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાથપુરા ગામે સિકોતર માતાના મંદિર માં માતાજીની સ્થાપના અને રમેલ નું આયોજન કરાયું..
નાથપુરા ગામે સિકોતર માતાના મંદિર માં માતાજીની સ્થાપના અને રમેલ નું આયોજન કરાયું..
पर्यावरण संरक्षण के प्रयासों में भूमिका निभाकर आने वाली पीढ़ी को दें स्वच्छ पर्यावरण की सौगात - ऊर्जा राज्यमंत्री
ऊर्जा राज्यमंत्री एवं बूंदी जिला प्रभारी मंत्री हीरालाल नागर ने कहा कि पर्यावरण संरक्षण की...
#amreli I બાબરકોટ ગામે બે સિંહો ભેસના તબેલામાં ત્રાટક્યા I Divyang News
#amreli I બાબરકોટ ગામે બે સિંહો ભેસના તબેલામાં ત્રાટક્યા I Divyang News
ધાનેરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.
ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં...