તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫ વિદ્યાર્થીઓને. મગ. શીરો. બટાકાનીસબ્જી. પુરી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી ન્યૂ આરટીઓ નિર્મળ સ્કુલ ની બાજુમાં મામાનું ઘર હોસ્ટેલ સંકટ સમયની સાંકળ પ્રિયંકાબેન ચૌહાણ મામા નુ ઘર માં દીકરીઓને . મગ શીરો. બટાકા ની સબ્જી પુરી. ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પાલનપુર માં એક દિવસમાં ત્રણ જગ્યાએ અલગ અલગ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આવ્યો તથાપાલનપુરમાં નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. લોક સાહિત્યકાર ચેહર છોરૂ વશરામ આ સેવામાં.ત્રણ કલાક. પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  शिवराज नहीं माने तो मैं PM Narendra Modi से बात करूंगा, Bhopal का नाम बदलकर 'भोजपाल' करने पर अड़े जगद्गुरु रामभद्राचार्य 
 
                      भोपाल का नाम बदलकर भोजपाल करने की मांग को लेकर जगद्गुरु रामभद्राचार्य 'अड़' गए हैं। पिछले दिनों...
                  
   મહુવા તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ ના કેસ થી આરોગ્ય વિભાગ સતર્ક 
 
                      મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ તા.26.04.2023 ના રોજ મહુવા તાલુકામાં કોરોના...
                  
   Back Pain क्या है कारण ? || BACK PAIN MYTHS 
 
                      Back Pain क्या है कारण ? || BACK PAIN MYTHS
                  
   
  
  
  
  
  