રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24થી વ્યાજ વળતર યોજના અમલી થવાની હોઈ ભુજ નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ મિલકતધારકોને વેરા ચાલુ વર્ષ?સુધી ભરપાઈ કરી જવા અન્યથા આગામી નાણાકીય વર્ષથી બાકી લેણા રકમ સબબ 18 ટકા વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વ્યાજ વળતર યોજના તા. 01થી અમલી કરાશે, જેથી તમામ મિલકતધારકોએ વેરા તા. 31/3 સુધી ભરપાઈ કરી વ્યાજ વળતર યોજનાનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.શ્રી ઠક્કરે જણાવ્યું કે, દેશ-વિદેશ વસતા લોકોની સુવિધા માટે ઓનલાઈન વેરા ભરવા માટે www.enagar.gujarat. gov.in/DigiGOV' વેબસાઈટ પણ ઉપલબ્ધ છે.ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, શાસકપક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા અને ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન, ટેક્સ સુપરિ. અરવિંદસિંહ જાડેજા અને વેરા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણમાં ભાગ અપાવવાની લાલચ આપી છેડતી કર્યાની ફરિયાદ
વઢવાણ શહેરના શિયાણી પોળ વિસ્તારમાં આઠ વર્ષની બાળાને ભાગ અપાવવા લઈ જઈ અને છેડતી કર્યા નો બનાવ સામે...
સેલવાસના નરોલી રોડની સોસાયટીમાં ચોરની ટોળકી ત્રાટકી, CCTV આવ્યા સામે | VTV Gujarati
સેલવાસના નરોલી રોડની સોસાયટીમાં ચોરની ટોળકી ત્રાટકી, CCTV આવ્યા સામે | VTV Gujarati
ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સાદી કેદનો હુકમ...
ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સાદી કેદનો હુકમ...
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ৰেডিঅ অনুষ্ঠান "মন কী বাত" অনুষ্ঠান উপভোগ মৰাণৰ বিধায়ক চক্ৰধৰ গগৈৰ
মৰাণ সমষ্টিৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে নিজ বাসগৃহত মৰাণ সমষ্টিৰ অন্তৰ্গত ১৫৩,১৫৪ নং বুথৰ কাৰ্যকৰ্তা...