રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24થી વ્યાજ વળતર યોજના અમલી થવાની હોઈ ભુજ નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ મિલકતધારકોને વેરા ચાલુ વર્ષ?સુધી ભરપાઈ કરી જવા અન્યથા આગામી નાણાકીય વર્ષથી બાકી લેણા રકમ સબબ 18 ટકા વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વ્યાજ વળતર યોજના તા. 01થી અમલી કરાશે, જેથી તમામ મિલકતધારકોએ વેરા તા. 31/3 સુધી ભરપાઈ કરી વ્યાજ વળતર યોજનાનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.શ્રી ઠક્કરે જણાવ્યું કે, દેશ-વિદેશ વસતા લોકોની સુવિધા માટે ઓનલાઈન વેરા ભરવા માટે www.enagar.gujarat. gov.in/DigiGOV' વેબસાઈટ પણ ઉપલબ્ધ છે.ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, શાસકપક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા અને ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન, ટેક્સ સુપરિ. અરવિંદસિંહ જાડેજા અને વેરા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्रेटर नोएडा के पार्क में टहल रहे थे बुजुर्ग, अचानक से आ गया ऊंट और काट लिए कान-हाथ
ग्रेटर नोएडा। ग्रेटर नोएडा वेस्ट में अभी तक सोसायटी के लोग कुत्तों के आतंक से परेशान थे।...
जल्द लॉन्च होगा Nothing Phone 2a Plus, कंपनी ने सोशल मीडिया पर शेयर की पोस्ट
स्मार्टफोन मार्केट में अपनी जगह बनाते हुए Nothing ने हाल ही में अपने Nothing Phone 2a को लॉन्च...
25 min FULL BODY STRETCH (No Talking - for Relaxation, Flexibility & Stress Relief)
25 min FULL BODY STRETCH (No Talking - for Relaxation, Flexibility & Stress Relief)