રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24થી વ્યાજ વળતર યોજના અમલી થવાની હોઈ ભુજ નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ મિલકતધારકોને વેરા ચાલુ વર્ષ?સુધી ભરપાઈ કરી જવા અન્યથા આગામી નાણાકીય વર્ષથી બાકી લેણા રકમ સબબ 18 ટકા વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વ્યાજ વળતર યોજના તા. 01થી અમલી કરાશે, જેથી તમામ મિલકતધારકોએ વેરા તા. 31/3 સુધી ભરપાઈ કરી વ્યાજ વળતર યોજનાનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.શ્રી ઠક્કરે જણાવ્યું કે, દેશ-વિદેશ વસતા લોકોની સુવિધા માટે ઓનલાઈન વેરા ભરવા માટે www.enagar.gujarat. gov.in/DigiGOV' વેબસાઈટ પણ ઉપલબ્ધ છે.ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, શાસકપક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા અને ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન, ટેક્સ સુપરિ. અરવિંદસિંહ જાડેજા અને વેરા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા સફાઈ કામદાર સેલ દ્વારા ભગવાન મહર્ષિ વાલ્મિકી ઋષિજીની જન્મજયંતિ ઉજવામાં આવી
બનાસકાંઠા સફાઈ કામદાર સેલ દ્વારા ભગવાન મહર્ષિ વાલ્મિકી ઋષિજીની જન્મજયંતિ ઉજવામાં આવી
કાંકરેજ તાલુકાના થરા રાધનપુર હાઇવે રોડ પર આવેલ ઉણના પાટિયા પાસે અક****સ્માત #bbcnewsgujarati
કાંકરેજ તાલુકાના થરા રાધનપુર હાઇવે રોડ પર આવેલ ઉણના પાટિયા પાસે અક****સ્માત #bbcnewsgujarati
महात्मा गांधी आणि लाल बहादूर शास्त्री यांना
जिल्हाधिकारी कार्यालयात अभिवादन
परभणी, दि.2 महात्मा गांधी आणि लाल बहादूर शास्त्री यांच्या जयंतीनिमित्त जिल्हाधिकारी कार्यालयात आज...
ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ॥ સ્ટ્રીટ ન્યુઝ
ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ॥ સ્ટ્રીટ ન્યુઝ