રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24થી વ્યાજ વળતર યોજના અમલી થવાની હોઈ ભુજ નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ મિલકતધારકોને વેરા ચાલુ વર્ષ?સુધી ભરપાઈ કરી જવા અન્યથા આગામી નાણાકીય વર્ષથી બાકી લેણા રકમ સબબ 18 ટકા વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વ્યાજ વળતર યોજના તા. 01થી અમલી કરાશે, જેથી તમામ મિલકતધારકોએ વેરા તા. 31/3 સુધી ભરપાઈ કરી વ્યાજ વળતર યોજનાનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.શ્રી ઠક્કરે જણાવ્યું કે, દેશ-વિદેશ વસતા લોકોની સુવિધા માટે ઓનલાઈન વેરા ભરવા માટે www.enagar.gujarat. gov.in/DigiGOV' વેબસાઈટ પણ ઉપલબ્ધ છે.ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, શાસકપક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા અને ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન, ટેક્સ સુપરિ. અરવિંદસિંહ જાડેજા અને વેરા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वायनाड लैंडस्लाइड- राष्ट्रीय आपदा घोषित करने से केंद्र का इनकार:प्रियंका बोलीं- BJP राजनीति कर रही; आपदा में 400 से ज्यादा मौतें हुई थीं
केंद्र ने वायनाड लैंडस्लाइड को राष्ट्रीय आपदा घोषित करने से इनकार कर दिया है। इसको लेकर 10 नवंबर...
Kiska Hoga Rajtilak: Madhya Pradesh में Gwalior के वोटर क्यों हैं किंगमेकर? | Anjana Om Kashyap
Kiska Hoga Rajtilak: Madhya Pradesh में Gwalior के वोटर क्यों हैं किंगमेकर? | Anjana Om Kashyap
ডবকাৰ আমবাৰীত এটি দিশহাৰা অসহায় পৰিয়ালক সহায়ৰ হাত আগবঢ়ালে চামৰআলী গাওঁপঞ্চায়তৰ উপসভাপতিয়ে
দুই কণ্যা-পুত্ৰৰ হাতত মৃত পিতৃৰ ফটো । আজিও পিতৃৰ কথা মনত পৰে কণ্যা-পুত্ৰৰ । এই কথাও জানে পিতৃ...
કેશોદ તાલુકાના શેરગઢ ગામના મહિયા ક્ષત્રિય સમાજના ફૌજી જવાન નિવૃત્ત થતા સ્વાગત કરવામાં આવ્યું
કેશોદ તાલુકા ના શેરગઢ ગામના મહિયા ક્ષત્રિય સમાજ ના બહાદુરસિંહ બાબરીયા ફૌજી જવાન દેશની સેવા મા...