રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24થી વ્યાજ વળતર યોજના અમલી થવાની હોઈ ભુજ નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ મિલકતધારકોને વેરા ચાલુ વર્ષ?સુધી ભરપાઈ કરી જવા અન્યથા આગામી નાણાકીય વર્ષથી બાકી લેણા રકમ સબબ 18 ટકા વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વ્યાજ વળતર યોજના તા. 01થી અમલી કરાશે, જેથી તમામ મિલકતધારકોએ વેરા તા. 31/3 સુધી ભરપાઈ કરી વ્યાજ વળતર યોજનાનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.શ્રી ઠક્કરે જણાવ્યું કે, દેશ-વિદેશ વસતા લોકોની સુવિધા માટે ઓનલાઈન વેરા ભરવા માટે www.enagar.gujarat. gov.in/DigiGOV' વેબસાઈટ પણ ઉપલબ્ધ છે.ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, શાસકપક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા અને ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન, ટેક્સ સુપરિ. અરવિંદસિંહ જાડેજા અને વેરા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জংগলে আবৰিছে কোটি টকীয়া জলসিঞ্চন আঁচনি
"আছে গৰু নাবাই হাল থকাতকৈ নথকাই ভাল"__এই অপ্ত বাক্যশাৰীয়ে যেন বাস্তৱ ক্ষেত্ৰত সঁচাত পৰিণত হৈছে...
31 तारखेपर्यंत रात्रीच्या बारा वाजेपर्यंत मंडळाला परवाना अर्ज मिळणार
31 तारखेपर्यंत रात्रीच्या बारा वाजेपर्यंत मंडळाला परवाना अर्ज मिळणार
कौन हैं Jack Dorsey जिनके बयान से भारत में उठा था सियासी तूफान, केन्द्र से लेकर विपक्षी दलों ने भी किया जिक्र
नई दिल्ली, Twitter पूर्व CEO जैक डोर्सी (Jack Dorsey) के एक बयान से भारतीय राजनीति में भूचाल आ...
આંગણકા ગામ સમસ્ત જય લીલા નેજાધારી રામામંડળ ભવ્ય ત્રિ દિવસી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સતવાણી ડાયરો
આંગણકા ગામ સમસ્ત જય લીલા નેજાધારી રામામંડળ ભવ્ય ત્રિ દિવસી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સતવાણી ડાયરો
છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના મળી કુલ:-૪ ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ...