ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Budget 2024 LIVE News: PM Narendra Modi Parliament पहुंचे | Union Budget | Aaj Tak NEws
Budget 2024 LIVE News: PM Narendra Modi Parliament पहुंचे | Union Budget | Aaj Tak NEws
ৰঙিয়াত সংগীত গ্ৰুপ অৱ ক্ৰিয়েচনৰ উদ্যোগত বিশেষ ৰাজ্যিক বটাঁ প্ৰদান অনুষ্ঠান , বিভিন্ন ক্ষেত্ৰত আগবঢ়োৱা সেৱাৰ বাবে কেইবাগৰাকী বিশিষ্ট ব্যক্তিক বটাঁ প্ৰদান , স্মৰণিকা 'দৈষ্টিক' উন্মোচন
ৰঙিয়াত আজি ঐতিহাসিক হৰদত্ত - বীৰদত্ত ভৱনত সংগীত গ্ৰুপ অৱ ক্ৰিয়েচনৰ উদ্যোগত বানেশ্বৰ দেৱ শৰ্মা...
মৰাণত প্ৰধানমন্ত্ৰী আৰু অসমৰ মুখ্যমন্ত্ৰীৰ প্ৰতিকৃতি দাহ কৰে চুতীয়া ছাত্ৰ সন্থাই
মৰাণত প্ৰধানমন্ত্ৰী আৰু অসমৰ মুখ্যমন্ত্ৰীৰ প্ৰতিকৃতি দাহ কৰে চুতীয়া ছাত্ৰ সন্থাই
સુરત કલેકટર કચેરી ખાતે નગરપાલિકા નિયામક ના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ યોજવામાં આવી.
સુરત કલેકટર કચેરી ખાતે નગરપાલિકા નિયામક ના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ યોજવામાં આવી....