ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Exit Polls पर बोले UP के डिप्टी सीएम Keshav Prasad Maurya- "तीन राज्यों में BJP की सरकार बनेगी"
Exit Polls पर बोले UP के डिप्टी सीएम Keshav Prasad Maurya- "तीन राज्यों में BJP की सरकार बनेगी"
বোকাখাতৰ ঐতিহ্যমণ্ডিত শ্ৰী শ্ৰী চিকন আতা থানত শিশুৰ সৈতে কিছু মুহূৰ্ত কটালে মন্ত্ৰী অতুল বৰায়ে
বোকাখাতৰ ঐতিহ্যমণ্ডিত শ্ৰী শ্ৰী চিকন আতা থানত শিশুৰ সৈতে কিছু মুহূৰ্ত কটালে মন্ত্ৰী অতুল বৰায়ে
સુરેન્દ્રનગર એસઓજી ટીમે 134 નકલી ચલણી નોટ સાથે એક શખ્સને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સુરેન્દ્રનગરમાં 134 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર...
भारतीय जनता पार्टीचे प्रदेश प्रवक्ते शिवानंद हैबतपुऱे यांची आमच्या टीमने घेतली थेट मुलाखत
भारतीय जनता पार्टीचे प्रदेश प्रवक्ते शिवानंद हैबतपुऱे यांची आमच्या टीमने घेतली थेट मुलाखत