ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માલગઢના પાટીયા નજીક અજાણ્યો વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત
ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક મંગળવારે રાત્રે અજાણ્યો વાહન અને બાઇક વચ્ચે ધડાકાભેર...
ગણેશ ઉત્સવ નિમિત્તે હાથી દ્વારા ગણેશની મૂર્તિને હાર પહેરાવવાનો વીડિયો થઈ રહ્યો વાયરલ | Viral Video
ગણેશ ઉત્સવ નિમિત્તે હાથી દ્વારા ગણેશની મૂર્તિને હાર પહેરાવવાનો વીડિયો થઈ રહ્યો વાયરલ | Viral Video
মৰাণত খোবাং মণ্ডল বিজেপিৰ উদ্যোগত প্ৰভাতীফেৰী কাৰ্যসূচীত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ
মৰাণত খোবাং মণ্ডল বিজেপিৰ উদ্যোগত প্ৰভাতীফেৰী কাৰ্যসূচীত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ