ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Covid19 से निपटने के लिए देश भर में मॉक ड्रिल, परखे जा रहे इंतजाम
भारत कोरोना से निपटने के लिए कितना तैयार है, इस बात का पता आज चल जाएगा. भारत में हर दिन कोरोना के...
મોંઘવારીઃ આજે ફરી વધ્યા તેલના આટલા ભાવ, સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર પહોંચ્યો
મોંઘવારીઃ આજે ફરી વધ્યા તેલના આટલા ભાવ, સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર પહોંચ્યો
ન્યૂડ ફોટોશૂટથી વધી શકે છે રણવીર સિંહની મુશ્કેલીઓ, મુંબઈમાં નોંધાઈ FIR
નગ્ન ફોટોશૂટ કેસમાં અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.એક સામાજિક કાર્યકર્તાએ એક...
ડીસામાં ઢોંગી બાબા એ કર્યો ખેલ અને યુવક સાથે કરી છેતરપિંડી
ડીસામાં ઢોંગી બાબા એ કર્યો ખેલ અને યુવક સાથે કરી છેતરપિંડી
লোকসভা নিৰ্বাচনৰ প্ৰাকক্ষণত সোণাৰিৰ বিজপি কৰ্মী শ্বৰীফ কামালক ৪ খনকৈ জিলাৰ প্ৰভাৰীৰ দায়িত্ব অৰ্পণ।
ভাৰতীয় জনতা পাৰ্টীৰ সংখ্যালঘু মৰ্চাৰ সামাজিক মাধ্যম আৰু অধিক টনকিয়াল কৰিবলৈ ভাৰতীয় জনতা...