ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12 વિદ્યા શાખા ના 82 અભ્યાસક્રમ 31,748 યુવા છાત્ર છાત્રાઓને પદવીઓ એનાયત કરાય.
વીર કવિ નર્મદની ૧૯૦મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાના...
খাৰুপেটীয়াত ঘৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্য্যসূচীৰ সজাগতামূলক সমদল
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ লগতে ৰাজ্যখনৰ মূখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ আহ্বানক সন্মান...
patan: સાંતલપુર ના સરહદી વિસ્તારમાં પાણી ની પાઇપ ફાટતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે
patan: સાંતલપુર ના સરહદી વિસ્તારમાં પાણી ની પાઇપ ફાટતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે
Vehicle Sales: October 2024 के दौरान किस सेगमेंट में वाहनों की हुई सबसे ज्यादा बिक्री, SIAM ने जारी की रिपोर्ट
भारतीय बाजार में वाहनों की बिक्री को लेकर SIAM (Society Of Indian Automobile Manufacturers) की ओर...
લગ્ને-લગ્ને કુંવારી લગ્નવાંચ્છુક વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતી મહારાષ્ટ્રંની લૂંટેરી વહુલાડી પ્રિયંકા અને પીપરડીના દલાલ ઇશ્વરદાસ દેવમોરારી ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ.
કાવતરૂ રચી લગ્ન કરાવી રૂ.૨,૬૦,૦૦૦/- પડાવી લઈ ૧ દિવસ સાથે રહી ભાગી જનાર કન્યા પ્રિયંકા તેમજ લગ્ન...