ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गेंता माखिदा पुल से कुदे युवक का शव बरामद
देईखेडा थाना क्षेत्र की गेता माखिदा पुल से सोमवार शाम को एक युवक ने नदी में छलांग लगा दी थी ।...
Review of PM Kisan scheme of Deputy Commissioner of Golaghat District
The Deputy Commissioner, Golaghat, Dr P Uday Praveen, IAS chaired a meeting at the conference...
આમ આદમી પાર્ટી દ્વારા શહેરની બજારમાં ગેરંટી કાર્ડ વહેંચાયા
આમ આદમી પાર્ટી દ્વારા શહેરની બજારમાં ગેરંટી કાર્ડ વહેંચાયા
ગીર સોમનાથમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨...
Fake Eye lashes लगवाने के चक्कर में गई महिला के आंखों की रोशनी, इसका शौक पहुंचा सकता है और भी कई नुकसान
लंदन में एक महिला की फेक आईलैशेज लगाने से आंखों की रोशनी चली गई। हालांकि अब उसकी रोशनी धीरे-धीरे...