ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'कांग्रेस में आज भी वही मानसिकता, संविधान के प्रति प्रेम दिखाने का अधिकार नहीं', आपातकाल का जिक्र कर PM मोदी ने बोला हमला
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार को आपातकाल के 49 वर्ष होने पर लोकतंत्र के इस...
અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મોબાઇલ ફોન તથા જરૂરી ડોકયુમેન્ટ સાથેની બેગ મુળ માલીકને પરત આપવામાં આવ્યા
અમરેલી જીલ્લા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક...
Breaking News: बकरीद से पहले योगी सरकार ने जारी किए दिशा-निर्देश, अधिकारियों को अलर्ट रहने को कहा
Breaking News: बकरीद से पहले योगी सरकार ने जारी किए दिशा-निर्देश, अधिकारियों को अलर्ट रहने को कहा
आमदार प्रताप अडसड यांच्या मागणीला यश
अमरावती जिल्ह्यातील धामणगाव रेल्वे मतदार संघाचे भाजपचे आमदार प्रताप अडसड यांच्या सतर्कतेने अखेर...