ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Raj Thackeray LIVE: Rutuja Latke यांच्या पाठिंब्यानंतर भाजपला इशारा| Devendra Fadnavis
Raj Thackeray LIVE: Rutuja Latke यांच्या पाठिंब्यानंतर भाजपला इशारा| Devendra Fadnavis
Lok Sabha Elections 2024: 'हमारे पास चुनाव लड़ने के पैसे नहीं', अकाउंट फ्रीज होने पर बोले Ajay Maken
Lok Sabha Elections 2024: 'हमारे पास चुनाव लड़ने के पैसे नहीं', अकाउंट फ्रीज होने पर बोले Ajay Maken
Lalu Yadav को क्या फायदा पहुंचाने वाले थे Lalan Singh? Nitish ने पता चलते ही 'खेल' कर दिया।Netanagri
Lalu Yadav को क्या फायदा पहुंचाने वाले थे Lalan Singh? Nitish ने पता चलते ही 'खेल' कर दिया।Netanagri
પાટણ apmc હોલ, નવા ગંજબજાર ખાતે કરાયો "વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ" ના નવતર અભિયાનનો શુભારંભ.
પાટણ apmc હોલ, નવા ગંજબજાર ખાતે કરાયો "વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ" ના નવતર અભિયાનનો શુભારંભ.