ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JDU Meeting Updates: Nitish Kumar के JDU अध्यक्ष बनने पर BJP प्रवक्ता शाहनवाज हुसैन ने कसा तंज
JDU Meeting Updates: Nitish Kumar के JDU अध्यक्ष बनने पर BJP प्रवक्ता शाहनवाज हुसैन ने कसा तंज
ભાભરમાં ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે સાયન્સ વર્ચ્યુઅલ પ્રોગ્રામ યોજાયો
ભાભરમાં ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે સાયન્સ વર્ચ્યુઅલ પ્રોગ્રામ યોજાયો
नए संसद भवन के लोकार्पण का बहिष्कार कर सकता है विपक्ष, खरगे ने लगाया दलित-आदिवासी समुदाय के अपमान का आरोप
नई दिल्ली, नए संसद भवन के निर्माण के निर्णय पर शुरू से ही असहमत कांग्रेस ने अब लोकार्पण...
শিৱসাগৰ প্ৰেছ ক্লাৱত আজানপীৰ দৰগাহৰ পূৰ্বৰ পৰিচলনা সমিতিৰ সংবাদমেল
শিৱসাগৰ প্ৰেছ ক্লাৱত আজানপীৰ দৰগাহৰ পূৰ্বৰ পৰিচলনা সমিতিৰ সংবাদমেল
তদৰ্থ সমিতিৰ...