ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Washington Post में Pannun की हत्या की ‘साज़िश’ पर रिपोर्ट, India ने दिया ये जवाब (BBC Hindi)
Washington Post में Pannun की हत्या की ‘साज़िश’ पर रिपोर्ट, India ने दिया ये जवाब...
Pune Car Accident Case: आखिर देरी से क्यों टूटी प्रशासन की नींद, नाबालिग की गाड़ी से 2 की मौत
Pune Car Accident Case: आखिर देरी से क्यों टूटी प्रशासन की नींद, नाबालिग की गाड़ी से 2 की मौत
LIMBADI || 17 ઉપરાંત વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે ગણેશજી વિસર્જન કરાયુ
SWATANTRA TV NEWS powered by SITAROKI DUNIYA RNI reg. GUJGUJ/2011/39000 https://www.sdnews.press/...
पीक पाहणी नोंदीसाठी तिसऱ्यांदा मुदतवाढ
रत्नागिरी : पीक पाहणी नोंदणीसाठी आता शेवटची मुदतवाढ देण्यात आली आहे. तिसऱ्यांदा मुदतवाढ देताना...