ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં BJP જુનાગઢ મહાનગર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં BJP જુનાગઢ મહાનગર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
DEESA// ગૌશાળાઓ અને પાંજરાપોળો ને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરાયુ
DEESA// ગૌશાળાઓ અને પાંજરાપોળો ને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરાયુ
केंद्र, त्रिपुरा सरकार और दो उग्रवादी संगठनों NLFT और ATTF के बीच शांति समझौता हुआ
त्रिपुरा में शांति के लिए बुधवार को केंद्र सरकार, त्रिपुरा, दो उग्रवादी संगठन नेशनल लिब्रेशन...
विधानसभा चुनाव के लिए कांग्रेस ने कसी कमर, आज बैठक कर पार्टी तैयार करेगी एजेंडा
लोकसभा चुनाव में बेहतर प्रदर्शन करने के बाद कांग्रेस ने अब विधानसभा चुनावों की तैयारी शुरू कर दी...