ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लग्न लावून देणाऱ्या संस्थेवर खासदार डॉ.अनिल बोंडे यांनी केले गंभीर आरोप
अमरावती जिल्ह्यात लव्ह जिहादचा गंभीर प्रकार खासदार डॉ.अनिल बोंडे यांनी बुधवारी (ता.३१) उघडकीस...
हो जाइए तैयार! Tecno ला रहा 5750 mAh बैटरी वाला फोल्डेबल फोन, जल्द होगी एंट्री
टेक्नो जल्द ही भारत में टेक्नो फैंटम वी फोल्ड 2 5G को लॉन्च करने वाला है। फोल्डेबल फोन को पिछले...
भ्रष्ट अधिकारी कर्मचाऱ्यांना माफी नाही@news23marathi
भ्रष्ट अधिकारी कर्मचाऱ्यांना माफी नाही@news23marathi
ધારી તાલુકામાં ગયકાલે રાતના પડેલ વરસાદ થી ખેડૂતો મા નવી આશાઓ
ધારી તાલુકામાં ગયકાલે રાતના પડેલ વરસાદ થી ખેડૂતો મા નવી આશાઓ
લીંબડી શિયાણી રોડ પર વોકળામાં કાર ખાબકતા બે યુવકોના મોત નિપજ્યા
સુરેન્દ્રનગર લીંબડી શિયાણી રોડ પર વોકળામાં કાર ખાબકતા બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડી...