ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડગામ એપીએમસી માં ડીરેક્ટર પદે ભગવાનસિંહ ગુલાબસિહ સોલંકી બિન હરીફ જાહેર..
વડગામ એપીએમસી માં ડીરેક્ટર પદે ભગવાનસિંહ ગુલાબસિહ સોલંકી બિન હરીફ જાહેર..
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો વિદાય સમારંભ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે તાજેતરમાં ગુજરાત...
युवाओं को तंबाकू से दूर रखने के लिए टोबैको फ्री यूथ कैंपेन 2.0 के अंतर्गत शुरू हुई जनजागृति गतिविधियां
तंबाकू मुक्त युवा अभियान 2.0 इन दिनों पूरे राजस्थान में चरम पर हैं। जिले में भी विभिन्न...
'Speaker smiled, invited for tea…': Rahul Gandhi on speaking in Parliament
Rahul Gandhi, his first press briefing day after being disqualified as MP, alleged that Lok Sabha...
एसटी एससी संयुक्त संगठनों के पदाधिकारियों ने विभिन्न मांगों को लेकर राष्ट्रपति के नाम उपखंड अधिकारी निम्बाहेड़ा को ज्ञापन सौपा
निम्बाहेड़ा
फ़रीद खान
एससी, एसटी संयुक्त संगठनों द्वारा महामहिम राष्ट्रपति के नाम निंबाहेड़ा...