ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit Pawar : Sharad Pawar यांच्यासमोरच NCP अधिवेशनातून उठून का गेले? | Jayant Patil | Supriya Sule
Ajit Pawar : Sharad Pawar यांच्यासमोरच NCP अधिवेशनातून उठून का गेले? | Jayant Patil | Supriya Sule
क्या आंध्र प्रदेश और बिहार को मिलेगा विशेष राज्य का दर्जा? पीएम मोदी के शपथ से पहले कांग्रेस ने साधा निशाना
नई दिल्ली। देश में तीसरी बार भाजपा की सरकार बनने जा रही है। लोकसभा चुनाव 2024 में बीजेपी को...
सड़क किनारे बस के इंतजार करते समय तेज रफ्तार कार ने मारी टक्कर पूरी घटना कैसे हुई पुलिस की जुबानी#
सड़क किनारे बस के इंतजार करते समय तेज रफ्तार कार ने मारी टक्कर पूरी घटना कैसे हुई पुलिस की जुबानी#
જસદણ જલારામ મંદિર ખાતે જસદણના ‘છોટે જલારામ' પૂ. હરીરામબાપાના ૮૯માં પ્રાગટય દીનની ઉજવણી કારાય
જસદણ જલારામ મંદિર ખાતે જસદણના ‘છોટે જલારામ' પૂ. હરીરામબાપાના ૮૯માં પ્રાગટય દીનની ઉજવણી કારાય