ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર તાલુકામા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયBANAS LIVE NEWS
ભાભર તાલુકામા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયBANAS LIVE NEWS
कुत्र्यांना वाचवण्यासाठी हवी मदत; पोलिसांना फोन कॉल पुढे काय झालं पहा
दारूच्या नशेत पोलीसांना खोटी माहिती देणार्या मुस्ती येथील इसमावर वळसंग पोलीसात...
शहर के समस्याओं को लेकर एसडीएम अबू रोड को दिया ज्ञापन
शहर में क्षतिग्रस्त सड़कों की समस्या के निराकरण और आवारा पशुओं पर त्वरित कार्रवाई...
Nitish Kumar ने BJP अध्यक्ष JP Nadda के बयान पर किया पलटवार, मीडिया को भी लपेट लिया। Bihar Politics
Nitish Kumar ने BJP अध्यक्ष JP Nadda के बयान पर किया पलटवार, मीडिया को भी लपेट लिया। Bihar Politics
ऑनलाईन रोजगार मेळाव्याचे २५ ते ३० सप्टेंबर दरम्यान आयोजन
बीड, दि. 24 (जि. मा. का.) :- बीड जिल्ह्यातील बेरोजगार उमेदवारांना रोजगाराची संधी उपलब्ध व्हावी,...