થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા ભક્તો નું જામનગર ખાતે સ્વાગત કરાયું હેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે. ત્યારે આ ભક્તો નું જામનગર ખાતે નાઈ સમાજ ના આગેવાન આપા સાહેબ ચુડાસમા તેમજ કાંતિભાઈ નાઈ તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય મહાસભા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રવજીભાઈ તેમજ સંઘે આભાર વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नकली प्रमाणपत्र और डॉक्यूमेंट बनाकर गांधीनगर की इंटरनेशनल स्कूल APS में प्रवेश करने का खुलासा #aiv
नकली प्रमाणपत्र और डॉक्यूमेंट बनाकर गांधीनगर की इंटरनेशनल स्कूल APS में प्रवेश करने का खुलासा #aiv
जयपुर में कॉलेज-छात्र का किडनैप, 6 लाख की मांगी फिरौती:सरिए से जमकर पीटा,
जयपुर में एक कॉलेज छात्र को किडनैप कर 6 लाख रुपए की फिरौती मांगने का मामला सामने आया है। बदमाशों...
৪ বছৰ পূৰ্বে নিৰ্মাণ সম্পূৰ্ণ হৈ উদ্বোধন নোহোৱাকৈ থকা গুইজান প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰ পৰিদৰ্শন বিধায়ক পোনাকণ বৰুৱাৰ
৪বছৰ পূৰ্বেই নিৰ্মাণ সম্পূৰ্ণ হৈ উদ্বোধন নোহোৱাকৈ থকা তিনিচুকীয়াৰ গুইজান প্ৰাথমিক স্বাস্থ্য...