થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા ભક્તો નું જામનગર ખાતે સ્વાગત કરાયું હેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે. ત્યારે આ ભક્તો નું જામનગર ખાતે નાઈ સમાજ ના આગેવાન આપા સાહેબ ચુડાસમા તેમજ કાંતિભાઈ નાઈ તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય મહાસભા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રવજીભાઈ તેમજ સંઘે આભાર વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi के Amethi से चुनाव लड़ने के सवाल पर क्या बोले Akhilesh Yadav? | Aaj Tak News
Rahul Gandhi के Amethi से चुनाव लड़ने के सवाल पर क्या बोले Akhilesh Yadav? | Aaj Tak News
India Mobile Congress 2023: टेक्नोलॉजी की दुनिया का बिग बॉस, कैसा है जियो का सैटेलाइट इंटरनेट
India Mobile Congress 2023: टेक्नोलॉजी की दुनिया का बिग बॉस, कैसा है जियो का सैटेलाइट इंटरनेट
ब्रिटेन के नए सम्राट किंग चार्ल्स तृतीय की ताजपोशी आज, पीएम सुनक ने बताया 'राष्ट्रीय गौरव का क्षण'
लंदन, किंग चार्ल्स III की आज ताजपोशी होगी। उनके राज्याभिषेक के मौके पर ब्रिटिश प्रधानमंत्री...
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના પિતાજીનું નિધન થયું
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના પિતાજીનું નિધન થયું
গন্ধীয়া পশু উপ স্বাস্থ্য কেন্দ্ৰত নাই চিকিৎসক ।গৰু গাহৰি ঘৰলৈ পৰিণত
গন্ধীয়া পশু উপ স্বাস্থ্য কেন্দ্ৰত নাই চিকিৎসক ।গৰু গাহৰি ঘৰলৈ পৰিণত।
যি সময়ত ৰাজ্যত গৰু ,ম'হ...