થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા ભક્તો નું જામનગર ખાતે સ્વાગત કરાયું હેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે. ત્યારે આ ભક્તો નું જામનગર ખાતે નાઈ સમાજ ના આગેવાન આપા સાહેબ ચુડાસમા તેમજ કાંતિભાઈ નાઈ તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય મહાસભા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રવજીભાઈ તેમજ સંઘે આભાર વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફેમસ IAS ટીના ડાબી જેસલમેરના રસ્તાઓ સાફ કરતી જોવા મળી, ઈન્દોર જેવું સુંદર શહેર બનાવવા માંગે છે
દેશની પ્રખ્યાત IAS અને જેસલમેરના કલેક્ટર ટીના ડાબી તાજેતરમાં જ રસ્તાઓ સાફ કરતી જોવા મળી હતી....
मांझा रहित मकर संक्रांति जागरूकता रैली सुरक्षित पक्षी सुरक्षित हम
कोटा! हर वर्ष चाइनीस मांझे के कारण कई पक्षी घायल हो जाते हैं और कई मौत के शिकार हो जाते हैं। हर...
एनएसयूआई ने उठाई समस्याओं के समाधान की मांग प्राचार्य को सोपा ज्ञापन
बुंफी एनएसयूआई ने राजकीय स्नातकोत्तर महाविद्यालय में शैक्षणिक समस्याओं के समाधान की मांग उठाई है।...
Delhi News: Kejriwal की ED रिमांड के बीच कल बुलाया गया Delhi Vidhan Sabha का विशेष सत्र, जानिए कारण?
Delhi News: Kejriwal की ED रिमांड के बीच कल बुलाया गया Delhi Vidhan Sabha का विशेष सत्र, जानिए कारण?