થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા ભક્તો નું જામનગર ખાતે સ્વાગત કરાયું હેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે. ત્યારે આ ભક્તો નું જામનગર ખાતે નાઈ સમાજ ના આગેવાન આપા સાહેબ ચુડાસમા તેમજ કાંતિભાઈ નાઈ તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય મહાસભા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રવજીભાઈ તેમજ સંઘે આભાર વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
256GB स्टोरेज, 108MP कैमरा और 5000 mAh बैटरी वाला ये फोन मिल रहा बहुत सस्ता, जानिए कीमत और ऑफर्स
Redmi Note 13 5G स्मार्टफोन को कई शानदार ऑफर्स के साथ बिक्री के लिए उपलब्ध करवाया गया है। अगर इसे...
খাৰুপেটীয়া এগৰাকী ব্যৱসায়ী চঞ্চল দত্ত বাসগৃহত প্ৰকাণ্ড অজগৰ উদ্ধাৰ
খাৰুপেটীয়া এগৰাকী ব্যৱসায়ী চঞ্চল দত্ত বাসগৃহত প্ৰকাণ্ড অজগৰ উদ্ধাৰ
राष्ट्रीय अल्पसंख्यक आयोग के सदस्य का स्वागत कर अल्पसंख्यक समुदाय से जुड़े मुद्दों पर की चर्चा
राष्ट्रीय अल्पसंख्यक आयोग के सदस्य का स्वागत कर अल्पसंख्यक समुदाय से जुड़े मुद्दों पर की चर्चा...
समाजवादी पार्टी से मोहम्मद सुबराती राईन अपनी बेगम को मैदान में उतारने का लिया फैसला
रायबरेली- सोमवार की शाम को शासन ने निकाय प्रमुखों का आरक्षण जारी किया है। जिसमे नगर पंचायत...