થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા ભક્તો નું જામનગર ખાતે સ્વાગત કરાયું હેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે. ત્યારે આ ભક્તો નું જામનગર ખાતે નાઈ સમાજ ના આગેવાન આપા સાહેબ ચુડાસમા તેમજ કાંતિભાઈ નાઈ તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય મહાસભા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રવજીભાઈ તેમજ સંઘે આભાર વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  YELLOW HAT YHRC AWARDS Celebrating the adventure and brotherhood. For the first time in India 
 
                      YELLOW HAT YHRC AWARDS Celebrating the adventure and brotherhood. For the first time in India
                  
   બે બાંગ્લાદેશી વિદેશી મહિલાને દિયોદર કોર્ટના જજ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી… 
 
                      બે બાંગ્લાદેશી વિદેશી મહિલાને દિયોદર કોર્ટના જજ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી…
                  
   চৰাইদেউ জিলা প্ৰশাসনে জিলা স্বাস্থ্য সমিতিৰ সহযোগত প্ৰধান মন্ত্ৰী জন আৰোগ্য যোজনাৰ অধীনত আয়ুষ্মান ভাৰত দিৱসৰ চতুৰ্থ বৰ্ষ উদযাপন 
 
                      আয়ুষ্মান ভাৰত দিৱস উপলক্ষে চৰাইদেউ জিলাত পদযাত্ৰাৰ আয়োজন 
 
চৰাইদেউ জিলা প্ৰশাসনে...
                  
   मालखेड येथील आरोग्य उपकेंद्रात महिलेची प्रसूती : कर्मचार्यांच्या समयसुचकतेमुळे नवजात शिशूला जीवदान
मालखेड येथील आरोग्य उपकेंद्रात महिलेची प्रसूती : कर्मचार्यांच्या समयसुचकतेमुळे नवजात शिशूला जीवदान
मालखेड येथील आरोग्य उपकेंद्रात महिलेची प्रसूती 
 
                      यवतमाळ : प्राथमिक आरोग्य केंद्र व उपकेंद्रात सुविधा उपलब्ध होत नसल्याने गर्भवती महिलांना वैद्यकीय...
                  
   
  
  
  
  
   
   
  