વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री राम कथा करने पर प्रसिद्ध कवि कुमार विश्वास को मिली जान से मारने की धमकी
कोई दीवाना कहता है कोई पागल समझता है…इस कविता को कौन नहीं जानता, कुमार विश्वास की ये...
शासकीय निवासी शाळेचे विद्यार्थी व शिक्षक जिल्हास्तरावर
मंगरूळपीर येथे के.डी चांडे इंग्लिश स्कूल दि.- 27 डिसेंबर(मंगळवार)रोजी झालेल्या तालुकास्तरीय...
ડીસામાં બાઇક ચોરને પોલીસે ઝડપ્યો
ડીસામાંથી વધુ એક બાઈક ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેર દક્ષિણ પોલીસે પેટ્રોલિંગ...
Haryana Election: टिकट कटने का गम... फूट-फूटकर रोई पूर्व कैबिनेट मंत्री कविता जैन; BJP को चेतावनी देकर किया बड़ा एलान
सोनीपत। BJP Candidate List भारतीय जनता पार्टी (भाजपा BJP) से टिकट कटने पर पूर्व कैबिनेट...