વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara ms university દ્વારા “સુગમ સંગીતનું સૌંદર્ય : સ્વર અને ભાવ” વિષય પર એક વિશેષ કાર્યશાળા
Vadodara ms university દ્વારા “સુગમ સંગીતનું સૌંદર્ય : સ્વર અને ભાવ” વિષય પર એક વિશેષ...
भारत ने रूस से S-400 की जल्द डिलीवरी को कहा:पुतिन से राजनाथ बोले- दोनों देशों की दोस्ती सबसे ऊंचे पर्वत से भी ऊंची
भारत के रक्षा मंत्री राजनाथ सिंह ने रूस की राजधानी मॉस्को में मंगलवार को राष्ट्रपति व्लादिमीर...
ৰূপহীহাটত অঘটন। ব্ৰজ্ৰপাত পৰি আহত এগৰাকী মহিলা।
ৰূপহীহাটত অঘটন। ব্ৰজ্ৰপাত পৰি আহত এগৰাকী মহিলা।
कलेक्ट्रेट पर कैथून चेयरमैन व प्रधान लाडपुरा गुड्डू के नेतृत्व में जोरदार प्रदर्शन
कलेक्ट्रेट पर कैथून चेयरमैन व प्रधान लाडपुरा गुड्डू के नेतृत्व में जोरदार प्रदर्शन
તળાજા તાલુકાના 11 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા
તળાજા તાલુકાના 11 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા