વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા શ્યામ બગ્લોજ ખાતે શરદ પૂર્ણિમા ના ગરબા ની રમઝટ જામી
ડીસા શ્યામ બગ્લોજ ખાતે શરદ પૂર્ણિમા ના ગરબા ની રમઝટ જામી
UP Nagar Nikay Chunav Exit poll? वोटिंग खत्म 75 जिलों एग्जिट पोल ? कौन आगे Exit poll Result13 मई?
UP Nagar Nikay Chunav Exit poll? वोटिंग खत्म 75 जिलों एग्जिट पोल ? कौन आगे Exit poll Result13 मई?
કુબેરભાઈ ડીંડોરે કર્યું મતદાન ભંડારા ગામે
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર કુબેરભાઈ ડીડોર પોતે પોતાના ગામે...
सेहत ही नहीं त्वचा के लिए भी वरदान है बादाम, रोजाना खाने से मिलेंगे ढेरों फायदे
बादाम सेहत के लिए काफी फायदेमंद होता है। इसमें मौजूद पोषक तत्व न केवल बीमारियों से बचाने में मदद...