વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lalu Yadav Interview: लालू यादव बोले, 'राज रहे या जाए, दंगा-फ़साद बर्दाश्त नहीं करना है...' (BBC)
Lalu Yadav Interview: लालू यादव बोले, 'राज रहे या जाए, दंगा-फ़साद बर्दाश्त नहीं करना है...' (BBC)
અંબાજી મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતાની યાત્રિકોએ સરાહના કરી
અંબાજી મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતાની યાત્રિકોએ સરાહના કરી
સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે
સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે
રાજકોટ ડિવિઝનના...
MCN NEWS आय लव्ह यू म्हण, नाहीतर तुझ्या फोटोंचे गल्लीत बॅनर लावतो
MCN NEWS आय लव्ह यू म्हण, नाहीतर तुझ्या फोटोंचे गल्लीत बॅनर लावतो