વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવા સાઈકલ રેલી યોજાઈ
સરકારશ્રી તરફથી ચાલતા મીશન લાઈફ અંતર્ગત એક્શન પ્લાન ફોર ઈવેન્ટસ ટુ બી હેલ્ડ બીફોર 5 જુન અન્વયે...
त्रिची अंतर्राष्ट्रीय हवाई अड्डे से बरामद किए गए 30 हजार से अधिक मूल्य की विदेशी मुद्रा, 3 गिरफ्तार
केंद्रीय खुफिया इकाई (CIU) ने 30 मई को त्रिची अंतर्राष्ट्रीय हवाई अड्डे से शारजाह के लिए प्रस्थान...
Haryana Board Paper Leak: हरियाणा की बोर्ड परीक्षा में 12वीं कक्षा का अंग्रेजी का पेपर लीक | AajTak
Haryana Board Paper Leak: हरियाणा की बोर्ड परीक्षा में 12वीं कक्षा का अंग्रेजी का पेपर लीक | AajTak
'BJP, RSS का Bajrang Dal से कोई रिश्ता नहीं', Himanta Biswa Sarma को ऐसा क्यों कहना पड़ा?
'BJP, RSS का Bajrang Dal से कोई रिश्ता नहीं', Himanta Biswa Sarma को ऐसा क्यों कहना पड़ा?