વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अग्रवाल समाज सेवा संस्था का दीपावाली स्नेह मिलन समारोह आयोजित
अग्रवाल समाज सेवा संस्था का दिवाली मिलन एवं अन्नकूट का आयोजन अग्रवाल सेवा सदन, 16 झालावाड़ रोड़,...
રાણકપુર ગામે ભારે વાવાઝોડા ના કારણે લીમડાનું ઝાડ ધરાશાય થતાં નીચે સૂતેલો પરિવાર ઝાડ નીચે દબાઈ ગયો
રાણકપુર ગામે ભારે વાવાઝોડા ના કારણે લીમડાનું ઝાડ ધરાશાય થતાં નીચે સૂતેલો પરિવાર ઝાડ નીચે દબાઈ ગયો
Breaking News: रेप के मामलों पर ममता बनर्जी ने पीएम मोदी को फिर लिखा खत | Kolkata Rape Case
Breaking News: रेप के मामलों पर ममता बनर्जी ने पीएम मोदी को फिर लिखा खत | Kolkata Rape Case
नहरबंदी, पेयजल भंडारण व जल प्रबंधन को लेकर बैठक आयोजित। नहरबंदी से पूर्व व्यवस्थाओं को दुरूस्त कर जलापुर्ति सुनिश्चित करें - डॉ. गुंजन सोनी
बालोतरा, 06 मार्च। अतिरिक्त जिला कलक्टर डॉ. गुंजन सोनी की अध्यक्षता में उपखण्ड सिवाना सभागार में...