વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haldwani हिंसा की अंदर की कहानी क्या है, 'नजूल' जमीन विवाद क्या है? Aasan Bhasha Mein
Haldwani हिंसा की अंदर की कहानी क्या है, 'नजूल' जमीन विवाद क्या है? Aasan Bhasha Mein
छपरा में मचा हाहाकार, 27 लोगों की संदिग्ध हालात में हुई मौत
छपरा जहरीली शराब कांड ने अब बड़ा रूप ले लिया है. संदिग्ध हालात में अब तक 27 लोगों की मौत...
रोहा जोंगालबलहु गढ राष्ट्रीय राजमार्ग सं.37पर भयंकर सडक दुर्घटना।
खडी ट्रक को अन्य ट्रक ने मारी टक्कर ।
दो की मौत,दो घायल।
रोहा जोंगालबलहु गढ राष्ट्रीय राजमार्ग सं.37पर भयंकर सडक दुर्घटना।दो की घटनास्थल पर ही मौत,दो...
રાત્રી સભા યોજાઈ ગ્રામજનોની ઉપસ્થિતિમાં
ઇડર તાલુકાના નેત્રામલી ગામે "રાત્રીસભા" યોજી ગ્રામજનોની રજુઆત/પ્રશ્નો સાંભળી ઉપસ્થિત...
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મીશન લાઈફ કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મીશન લાઈફ કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું
...