માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને સાંભળવાનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ તાલુકાના દંતેલી મુકામે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યું.આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,શ્રી નવીનભાઈ ગોહિલ,આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,દંડકશ્રી અજયભાઈ ગઢવી,જીલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર ના નેસડા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલક નું મોત...
ભાભર ના નેસડા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલક નું મોત...
30 ಕೋಟಿ ರೂ ನಗರೋತ್ಪನ್ನ ಯೋಜನೆಗೆ ಕಾಮಗಾರಿಗೆ ಶಾಸಕ ಪಿ.ಎನ್. ರವಿ ಕುಮಾರ್ ರವರಿಂದ ಶಿಲನ್ಯಾಸ
ಶಿಡ್ಲಘಟ್ಟ: ನಗರದ ಸಿಆರ್ ಲೇಔಟ್ ನಲ್ಲಿ ನಾಲ್ಕನೇ ಹಂತದ ನಗರೋತ್ಥಾನ ಯೋಜನೆಯಡಿ ಸುಮಾರು 30 ಕೋಟಿ ವೆಚ್ಚದ...
અંકલેશ્વર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકવાઇ
અંકલેશ્વર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકવાઇ
ડીસામાં અખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓને દંડ ફટકાર્યો
ડીસામાં શનિવારે હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરોના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની...