માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને સાંભળવાનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ તાલુકાના દંતેલી મુકામે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યું.આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,શ્રી નવીનભાઈ ગોહિલ,આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,દંડકશ્રી અજયભાઈ ગઢવી,જીલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
વઢવાણ :5 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની...
दिवाळीनिमित्त राज्य शासनाच्या वतीने देण्यात आलेल्या किराणा किट घेण्यासाठी नागरिकांची गर्दी...
दिवाळीनिमित्त राज्य शासनाच्या वतीने देण्यात आलेल्या किराणा किट घेण्यासाठी नागरिकांची गर्दी...
આદિવાસી યુવાન ના પડખે ચૈતર વસાવા.પોલીસ ઉપર કેવા લગાવ્યા આક્ષેપ?
આદિવાસી યુવાન ના પડખે ચૈતર વસાવા.પોલીસ ઉપર કેવા લગાવ્યા આક્ષેપ?
લીલીયા પોલીસ સ્ટેશન ના ચોરી ના ગુન્હા માં જીલ્લા જેલના ફરાર આરોપી ઝડપાયો
પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર છુટી અને ત્યારબાદ...
Uttarkashi Tunnel Rescue: सुरंग के अंदर जाएंगे रैट माइनर्स, जानें कैसे होगा 41 मजदूरों का रेस्क्यू?
Uttarkashi Tunnel Rescue: सुरंग के अंदर जाएंगे रैट माइनर्स, जानें कैसे होगा 41 मजदूरों का रेस्क्यू?