માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને સાંભળવાનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ તાલુકાના દંતેલી મુકામે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યું.આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,શ્રી નવીનભાઈ ગોહિલ,આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,દંડકશ્રી અજયભાઈ ગઢવી,જીલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಡಿಐಜಿ ಅನುಚೇತ್ ರವರಿಂದ ಉಚ್ಚನ್ಯಾಯಾಲಯದ ಬಳಿ ಪಾರ್ಕಿಂಗ್ ಪರಿಶೀಲನೆ
ಬೆಂಗಳೂರು : ಉಚ್ಚನ್ಯಾಯಾಲಯದ ಬಳಿ ಪಾರ್ಕಿಂಗ್ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸಲು ಬೆಂಗಳೂರು ವಕೀಲರ ಸಂಘದೊಂದಿಗೆ ಡಿಐಜಿ ಅನುಚೇತ್...
હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે NHAI ટીમ સાથે સાબરકાંઠા સાંસદે બેઠક યોજાઈ.
હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે NHAI ટીમ સાથે સાબરકાંઠા સાંસદે બેઠક યોજાઈ.
ડીસા માં ઓસવાલ વાડીની બાજુમાં પ્લોટમાં બાંઘકામ મામલો આવ્યો વિવાદમાં..
ડીસા માં ઓસવાલ વાડીની બાજુમાં પ્લોટમાં બાંઘકામ મામલો આવ્યો વિવાદમાં..
Pranab Mukherjee की बेटी Sharmistha ने अपनी किताब में Sonia-Rahul पर ऐसा क्या लिख दिया?
Pranab Mukherjee की बेटी Sharmistha ने अपनी किताब में Sonia-Rahul पर ऐसा क्या लिख दिया?
भजनलाल सरकार ने गहलोत राज की ये योजनाएं की बंद, इन 10 योजनाओं के बदले नाम
राजस्थान में जब भी सरकार बदलती हैं तो कई सरकारी योजनाओं के नाम भी बदल जाते हैं। जी हां,...