બનાસકાંઠામાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. જેમાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાના રાણપુર નજીક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા. સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: PM मोदी के 'टुकड़े टुकड़े गिरोह के सुल्तान' तंज पर कांग्रेस ने की चुनाव आयोग शिकायत, कार्रवाई की मांग
बेंगलुरु। कर्नाटक में कांग्रेस ने सोमवार को निर्वाचन आयोग को शिकायत सौंपकर प्रधानमंत्री...
थराद : जन नायक कपूरी ठाकुर को भारत रत्न से सम्मानित करने के लिए दिया आवेदन पत्र..
थराद : जन नायक कपूरी ठाकुर को भारत रत्न से सम्मानित करने के लिए दिया आवेदन पत्र.,,राष्ट्रीय नाई...
ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની1551વિદ્યાર્થીનીઓએ 1551ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજી
ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની1551વિદ્યાર્થીનીઓએ 1551ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજી
भूमाफियो की पहली पसंद गांधीग्राम, कृषि भूमियो पर काॅलोनिया काटने का खेल जारी, सो रहा राजस्व प्रशासन
बून्दी। नगर परिषद के पेराफेरी क्षेत्र मे काॅलोनाईजर्स द्वारा कृषि भूमियो पर काटी जा रही अवैध...