તારીખ ૨૫.૧૨.૨૦૨૨ રોજ . સવારે ૧૦.૦૦ કલાકે. જીવદયાપ્રેમી નો ફોન આવ્યો જણાવ્યું કે રેલ્વે સ્ટેશન રોડ.વાછરાને પગમાં વાગ્યું છે ત્યાં પહોંચીને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. અને પ્રકાશભાઈ ત્યાં પહોંચીને સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ડોક્ટર કાજલબેન પરમાર. પાયલોટ રાકેશભાઈ દેસાઇ દ્વારા વાછરાને સારવાર કરવામાં આવી વધુ સારવાર માટે રિક્ષામાં.વાછરાને પરેશભાઈ પ્રજાપતિની ગૌ માતા ગૌશાળામાં લઈ જવામાં આવ્યું જીવ બચાવમાં આયો તથા ૨૪.૧૨.૨૦૨૨ રોજ બપોરે ૨.૦૦ કલાકે દીપકભાઈ માળી ઘાયલ કબુતર પવન ફૂટવેર માં લઈને આવ્યા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.ઘાયલ કબૂતર ને મલમ પટ્ટી કરીને સારવાર માટે વનવિભાગ મૂકીને આવ્યો તથા સાંજે ૬.૦૦ કલાકે જીવ દયા પ્રેમી નો ફોન આવ્યો જણાવ્યું કે ગઠામણ દરવાજા પાસે આધાર મોલ કબુતર ઘાયલ છે ત્યાં પહોંચીને સારવાર માટે વનવિભાગ લઈ ગયો જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા બે કબૂતર જીવ બચાવમાં આયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા આર્ટિફિશિયલ ફૂલોની ખરીદી નીકળી 25% ભાવમાં વધારો
વડોદરા આર્ટિફિશિયલ ફૂલોની ખરીદી નીકળી 25% ભાવમાં વધારો
माळशिरस तालुक्यातील नातेपुते पोलीस स्टेशन यांच्यामार्फत नातेपुते हद्दीतील गावांमध्ये जनजागृती उपक्रम
माळशिरस तालुक्यातील नातेपुते पोलिसांच्या वतीने नातेपुते शहरात व पोलीस स्टेशन हद्दीत असणाऱ्या...
સ્વર્ગસ્થ પત્નીના આત્માના કલ્યાણ માટે ચારધામ અને 12 જ્યોતિર્લીંગની પદયાત્રા-ધનસંપત્તિ-સુખવૈભવનો ત્યાગ કર્યો | Proud For You
સ્વર્ગસ્થ પત્નીના આત્માના કલ્યાણ માટે ચારધામ અને 12 જ્યોતિર્લીંગની પદયાત્રા-ધનસંપત્તિ-સુખવૈભવનો...
મહેબૂબા મુફ્તી ફરી નજરકેદ? પીડીપીના વડાએ તસવીરો સાથે કર્યો દાવો
PDP ચીફ મહેબૂબા મુફ્તીએ રવિવારે ફરી એકવાર નજરકેદ હોવાનો દાવો કર્યો છે. તે કહે છે કે તેને નજરકેદ...