જસદણ ના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રસ્તા પર અચાનક કૂતરું આવી જતા, એક મહિલાનું મોત
દાહોદ તાલુકાના વણભોરી ગામે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તામાં કુતરૂં આવી જતાં ઓચિંતી બ્રેક...
Breaking News: बदसलूकी केस पर बोलीं स्वाति मालीवाल | Bibhav Kumar | Swati Maliwal | Arvind Kejriwal
Breaking News: बदसलूकी केस पर बोलीं स्वाति मालीवाल | Bibhav Kumar | Swati Maliwal | Arvind Kejriwal
તળાજાના મણાર ખાતે 73 મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધામધૂમ ઉજવાયો રાજ્ય મંત્રીએ શું કહ્યું?
તળાજાના મણાર ખાતે 73 મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધામધૂમ ઉજવાયો રાજ્ય મંત્રીએ શું કહ્યું?
Indian Mobile Congress 2024 में लॉन्च होंगे शानदार डिवाइस, AI पर भी रहेगा पूरा जोर
15 अक्टूबर से इंडियन मोबाइल कांग्रेस (IMC) आयोजित होगा। जिसमें आर्टिफिशियल इंटेलिजेंस (AI) और...
চৰাইদেউ আৰক্ষীৰ ত্ৰিৰংগা শোভাযাত্ৰা
চৰাইদেউ আৰক্ষীৰ ত্ৰিৰংগা শোভাযাত্ৰা।
ভাৰতবৰ্ষৰ স্বাধীনতাত অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি...