જસદણ ના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25 अक्टूबर 2022 को पश्चिम रेलवे चलाएगी अहमदाबाद और पटना के बीच फेस्टिवल स्पेशल ट्रेन
यात्रियों की सुविधा तथा त्योहारी सीजन के दौरान उनकी मांग को पूरा करने के लिए पश्चिम रेलवे द्वारा...
આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
*આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી.*
*આમ...
G20 में मोदी बोले-जंग से दुनिया में खाने का संकट:गरीब देशों पर इसका सबसे ज्यादा असर; बाइडेन, मैक्रों, मेलोनी से मिले
ब्राजील की राजधानी रियो डि जेनेरियो में सोमवार को G20 समिट के पहले दिन PM नरेंद्र मोदी ने वर्ल्ड...
CM Kejriwal News: हाई कोर्ट से केजरीवाल को मिलेगी राहत या जेल, आने वाला है फैसला | Aaj Tak
CM Kejriwal News: हाई कोर्ट से केजरीवाल को मिलेगी राहत या जेल, आने वाला है फैसला | Aaj Tak