જસદણ ના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ બામણગામ ખાતે વિજ્ઞાન જાથા દ્રારા પાંખડ નો કરવામાં આવ્યો પર્દાફાશ....
જુનાગઢ બામણગામ ખાતે વિજ્ઞાન જાથા દ્રારા પાંખડ નો કરવામાં આવ્યો પર્દાફાશ....
शहीद जवानाच्या मदतीला धावले आंबेगावकर
माजलगाव जि. बीड येथील धरणात सकाळी पोहायला गेलेले डाॕ. फपाळ यांचा पोहताना बुडुन मृत्यु झाला होता....
સ્વતંત્રતા દિવસ એ દેશ માટે એક સકારાત્મક ઘટના છે : જીજ્ઞા શેઠ
સ્વતંત્રતા દિવસ એ દેશ માટે એક સકારાત્મક ઘટના છે : જીજ્ઞા શેઠ
પાટણ : આઝાદી કા અમૃત...
ৰাজা ৰামমোহন ৰায়ৰ ২৫০ সংখ্যক জন্ম জয়ন্তী বৰ্ষ উপলক্ষে সোণাৰিত সজাগতা সমদলৰ আয়োজন
ৰাজা ৰামমোহন ৰায় লাইব্ৰেৰী ফাউণ্ডেচন আৰু সাংস্কৃতিক মন্ত্ৰণালয়ৰ উদ্যোগত, পুথিভঁৰাল সেৱা...
'अगले कुछ वर्षों में डायनासोर की तरह...', छत्तीसगढ़ में कांग्रेस को लेकर राजनाथ सिंह ने और क्या कुछ कहा
रायपुर। केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने शनिवार को छत्तीसगढ़ के बस्तर में विजय संकल्प...