જસદણ ના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ એ પ્રાથના કરી
કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ એ પ્રાથના કરી
લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાળાઓમાં મહિસાગર મહિલા જાગૃતિકરણના કર્યક્રમો યોજાયા
લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અનેક વાર વિવિધ શાળાઓમાં જઈને વિધાર્થીનીમાં અને મહિલાઓમાં...
Odisha Train Accident : बिजली के करंट से 40 यात्रियों की की गई जान, भाजपा नेता ने TMC पर उठाए सवाल
Odisha Train Accident : बिजली के करंट से 40 यात्रियों की की गई जान, भाजपा नेता ने TMC पर उठाए सवाल
সৰ্বভাৰতীয় ফুটবল ফেডাৰেচনক তাৎক্ষণিকভাৱে নিলম্বন ফিফাৰ
জুৰিখ, ১৬ আগষ্ট। বিশ্ব ফুটবল পৰিচালনা সমিতি চমুকৈ ফিফাই সৰ্বভাৰতীয় ফুটবল ফেডাৰেচনক তাৎক্ষণিক...