હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA // ઈકબાલગઢ હાઇવે પરથી દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને ઝડપી પાડતી અમીરગઢ પોલીસ..
અમીરગઢ પોલીસે બાતમી હકીકત આધારે ઈક્કો ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે, પોલીસ ને બાતમી મળતા ઈકબાલગઢ...
સિહોર શહેરમાં ઉંધીયું મન ભરી ને ખાધું
સિહોર શહેર અને તાલુકાભરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે...
जिला कलेक्टर व पुलिस अधीक्षक रहे ब्यावर दौरे पर, मतदाताओं से किया यह अपील
ब्यावर में जिला कलेक्टर रोहिताश्वसिंह तोमर और पुलिस अधीक्षक नरेन्द्र सिंह ने जिले का दौरा...
Brokerages On IT Stocks: IT Stocks की एकतरफा तेजी के बीच अब Brokerages का क्या है कहना? | CNBC Awaaz
Brokerages On IT Stocks: IT Stocks की एकतरफा तेजी के बीच अब Brokerages का क्या है कहना? | CNBC Awaaz