હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રા શહેરમાં સાંજે 6 કલાકે ધોધમાર વરસાદ ખાબક્યો
સોજીત્રા શહેરમાં સવારથી વાદળ વાતાવરણ હતું અને સાંજના સમયે 6 કલાકે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક...
শৰতৰ আগমনৰ লগে লগে জীয়া ভৰলীৰ দুয়োপাৰে উপচি পৰিছে শুভ্ৰ কহুৱা..
শৰতৰ আগমনৰ লগে লগে জীয়া ভৰলীৰ দুয়োপাৰে উপচি পৰিছে শুভ্ৰ কহুৱা..
વંદે ભારત ટ્રેન 🚇🚆🚅 નું મણીનગર રેલવે સ્ટેશન ઉપર લોકોએ બનાવ્યો વિડિયો જોવો વધુ જાણકારી sms news ઉપર
વંદે ભારત ટ્રેન 🚇🚆🚅 નું મણીનગર રેલવે સ્ટેશન ઉપર લોકોએ બનાવ્યો વિડિયો જોવો વધુ જાણકારી sms news ઉપર
હર ઘર તિરંગા અંતર્ગત પાવી જેતપુર હાઇસ્કુલ માંથી તિરંગા યાત્રા નીકળી સમગ્ર નગરમાં ફરી
આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગરૂપે આજરોજ પાવીજેતપુર હાઇસ્કુલ માંથી ભવ્ય તિરંગા રેલી...