આજરોજ તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી નૌતમસ્વામી, ડભાણ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી શ્રી બળદેવસ્વામી, શ્રી હરિપ્રસાદસ્વામી, શ્રી જગન્નાથસ્વામી પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા માં દર્શને આવેલ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરી જગ્યા ના પૂરા પરિસર ની મુલાકાત લઈ પૂજ્ય વિસામણ બાપુ ના જન્મસ્થળ ના દર્શન કર્યા ત્યારબાદબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા, અશ્વશાળા અને કૈલાશ બંગલો ની મુલાકાત લઈ જગ્યા ની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈ આનંદ વ્યક્ત કર્યો અને પ્રસાદ લઈ ખુબ ધન્યતા અનુભવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો....

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.