માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरूर तालुका शिवसेना जेष्ठ मार्गदर्शक पदी बाजीराव चौधरी यांची निवड
शिरूर तालुका शिवसेना ज्येष्ठ मार्गदर्शकपदी बाजीराव चौधरी यांची निवड
तळेगाव ढमढेरे, प्रतिनिधी:...
'वास्तव में बेहद दुखद कि कांग्रेस के बेहद करीबी लोग...' CJI को 600 वकीलों की चिट्ठी पर क्या बोले बीजेपी सांसद रवि शंकर प्रसाद
नई दिल्ली। 600 वकीलों द्वारा सीजेआई को लिखे पत्र को लेकर अब भारतीय जनता पार्टी के...
निकृष्ट दर्जाची भगर विक्रीप्रकरणी वैजापूरमध्ये दहा विक्रेत्यांवर गुन्हे
औरंगाबाद : निकृष्ट दर्जाची भगर विक्रीप्रकरणी वैजापूरमध्ये दहा विक्रेत्यांवर गुन्हे अन्न व औषध...
ખાપટ સર્વિસ સ્ટેશન સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડતી પોલીસ
ખાપટ સર્વિસ સ્ટેશન સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડતી પોલીસ