માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lucknow Violence: लखनऊ में एक शादी समारोह के दौरान बड़ा बवाल हुआ | Aaj Tak Hindi Neews
Lucknow Violence: लखनऊ में एक शादी समारोह के दौरान बड़ा बवाल हुआ | Aaj Tak Hindi Neews
मुख्यमंत्र्यांनी घेतली वंचित बहुजन आघाडीचे अध्यक्ष प्रकाश आंबेडकर यांची भेट
शिवसेना पक्षात फूट पडल्यापासून राज्यातील राजकीय समीकरणं बदलली आहेत. सध्या उद्धव ठाकरे गट,...
शिक्षा मंत्री ने जारी किया नेशनल मीन्स कम-मेरिट स्कॉलरशिप स्कीम चयन परीक्षा 2024 का परिणाम प्रदेश के 5 हजार 471 छात्रों को 4 वर्ष तक मिलेंगे प्रति माह 1 हजार रूपये
शिक्षा मंत्री ने जारी किया नेशनल मीन्स कम-मेरिट स्कॉलरशिप स्कीम चयन परीक्षा 2024 का परिणाम
प्रदेश...
ग्रामस्थांच्या सतर्कतेने मुले पळवण्याचा प्रयत्न फसला; तरुणाला ग्रामस्थांकडून चोप
खेड: तालुक्यातील लोटे औद्योगिक वसाहतीतील गुणदेफाटा येथील झोपडपट्टीत राहणाऱ्या कुटुंबियांची मुले...