માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Gujarat University में Namaz पर विदेशी छात्रों को पीटा, जानें क्या है पूरा मामला | Ramazan 
 
                      Gujarat University में Namaz पर विदेशी छात्रों को पीटा, जानें क्या है पूरा मामला | Ramazan
                  
   তামুলপুৰত ১১ দিনীয়া নাট কৰ্মশালাৰ সফল সামৰণি
 
 
                      তামুলপুৰত ১১ দিনীয়া নাট কৰ্মশালাৰ সফল সামৰণিঃ
অসম নাট্য সন্মিলনৰ তামুলপুৰ শাখাৰ উদ্যোগত আৰু...
                  
   શું યશસ્વી જયસ્વાલ ફરી રમવા આવી શકશે? જાણો શું છે નિયમ 
 
                      યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કરિયરની આ ત્રીજી સદી છે. યશસ્વી જયસ્વાલે માત્ર 122 બોલમાં સદી ફટકારી હતી....
                  
   कोटा डांडिया रास के दो दिवसीय आयोजन का भव्य शुभारंभ आज से 
 
                      कोटा
फ़रीद खान
 
कोटा में डांडिया रास के दो दिवसीय आयोजन का भव्य शुभारंभ आज
 
-एसजे...
                  
   
  
  
  
  