માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાની ઝાંઝરી ગામે ઉતરાયણ ના દિવસે ગુરુ શ્રી અમૃતદાસ મહરાજ ની કૃપા થી ભજન કીર્તન નું આયોજન કરાયું
લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામે ઉતરાયણ ના પવિત્ર દિવસે ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું
નાની...
patan | પાટણ શહેર માં આવેલ ડાયનાસોર પાર્ક ની એક ઝલક #gooddaygujaratnews #gooddaygujarat
patan | પાટણ શહેર માં આવેલ ડાયનાસોર પાર્ક ની એક ઝલક #gooddaygujaratnews #gooddaygujarat
5000mAh बैटरी और 50MP धांसू कैमरा वाला Redmi का ये 5G फोन मिल रहा सस्ता, सिर्फ 334 रुपये में ले जा सकेंगे घर
Redmi 12 5G Sale Offer Discount Redmi 12 5G फोन फ्लिपकार्ट पर 36% प्रतिशत की छूट के साथ उपलब्ध...
જાફરાબાદ : ધોળા દિવસે સિંહણે વાછરડાનું મારણ કર્યું | SatyaNirbhay News Channel
જાફરાબાદ : ધોળા દિવસે સિંહણે વાછરડાનું મારણ કર્યું | SatyaNirbhay News Channel