માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिस्टम और प्रशासन में फैली कट्टरता , नफरत और जहर का उदाहरण | Hindustani Reporter |
सिस्टम और प्रशासन में फैली कट्टरता , नफरत और जहर का उदाहरण | Hindustani Reporter |
भारतीय वायु सेना के अपाचे हेलीकॉप्टर ने लद्दाख में की एहतियातन लैंडिंग, विमान में सवार दोनों पायलट सुरक्षित
नई दिल्ली। भारतीय वायु सेना के अपाचे हेलीकॉप्टर ने 3 अप्रैल को लद्दाख एओआर में एक परिचालन...
মৰাণৰ সাহিত্য চৰ্চাৰ অনুষ্ঠান জোনাকী মেলৰ ১৯৫ সংখ্যক বৈঠক সম্পন্ন
"ধৈৰ্য্যই মানুহৰ নিয়ন্ত্ৰণৰ ক্ষমতা বৃদ্ধি কৰে আৰু এই নিয়ন্ত্ৰণ ক্ষমতাই মানুহৰ বহুত সমস্যা সমাধান...
CM Arvind Kejriwal Arrest News: रणनीति या मजबूरी...Kejriwal ने SC से क्यों वापस ली अर्जी?
CM Arvind Kejriwal Arrest News: रणनीति या मजबूरी...Kejriwal ने SC से क्यों वापस ली अर्जी?