માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News:Karnataka में Hijab से Ban हटा | Karnataka Hijab Ban | Karnataka News | BJP | Congress
Breaking News:Karnataka में Hijab से Ban हटा | Karnataka Hijab Ban | Karnataka News | BJP | Congress
Realme 12 5G Series: लॉन्च से पहले ही बुक कर लें ये दमदार Smartphone; 20 हजार से कम होगा दाम
रियलमी अपने यूजर्स के लिए अगले महीने यानी मार्च में एक नई सीरीज ला रही है। कंपनी अपने यूजर्स के...
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામા
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામા
જિલ્લાના 6 યુવાનોએ વ્યારા ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કર્યા
જિલ્લાના 6 યુવાનોએ વ્યારા ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કર્યા