માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ પોલીસ મથકથી હેડ કોન્સ્ટેબલ લાપતા થતાં પોલીસવડાને રજૂઆત કરતા ચકચાર ફેલાઇ
વઢવાણ પોલીસ મથકે ફરજ પર આવેલા હેડકોન્સ્ટેબલ પોતાના ઘર સુધી ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી હતી....
ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ..
ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ..
ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ...
अल फलक टूर एंड ट्रेवल्स की हुई शुरुआत।
गोरखपुर/ अल-फ़लक टूर एंड ट्रावेल्स का उद्घाटन माननीय हाजी जियाउल इस्लाम, पार्षद, अस्करगंज,...
চৰাইদেউত লোক আদালতৰ আয়োজন
চৰাইদেউ জিলাত ১৩ আগষ্টত ৰাষ্ট্ৰীয় লোক আদালতৰ আয়োজন
সোণাৰি, ৩ আগষ্ট: সমগ্ৰ অসমৰ লগতে চৰাইদেউ...