માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্রী শ্রী চতুর্ভূজ সত্ৰ নামঘৰৰ “ভকত নিবাস”টি উদ্বোধন কৰে বিধায়ক দিগন্ত কলিতাই
অসম চৰকাৰৰ ২০২০-২১ বৰ্ষৰ “অসম দৰ্শন” আঁচনিৰ অধীনত নিৰ্মিত বিহদিয়া গাঁও...
जिले की खाद्य पदार्थ बिक्रेताओ का मानक प्राधिकरण 2006 द्वारा जारी किए जाने वाले लाइसेंस बनाए जाने को ले कर सौप ज्ञापन
पन्ना।
जिले के खाद्य पदार्थ विक्रेताओं का भारतीय खाद्य सुरक्षा एवं मानक प्राधिकरण 2006 द्वारा...
काँवर एकता समिति द्वारा हर साल के तरह कूबेरनगर से मुकतेश्वर महादेव को जल चढ़ाएं कमरिया !#महादेव
काँवर एकता समिति द्वारा हर साल के तरह कूबेरनगर से मुकतेश्वर महादेव को जल चढ़ाएं कमरिया !#महादेव
Post RBI Monetary Policy Impact | बाजार में दरों के नहीं बढ़ने से क्या होगा असर |Repo Rates Unchanged
Post RBI Monetary Policy Impact | बाजार में दरों के नहीं बढ़ने से क्या होगा असर |Repo Rates Unchanged