માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहर के दौरे पर निकले कलक्टर, खराब सड़कों की मरम्मत, चौराहों के सौंदर्यकरण के दिए निर्देश
जिला कलेक्टर डॉ रविंद्र गोस्वामी बुधवार शाम को शहर के दौरे पर निकले। अपने दौरे में जिला कलक्टर ने...
আৰক্ষী কনিষ্টবলত সফলতা লাভ কৰিলে খোৱাঙৰ দুই দৰিদ্ৰ যুৱকে
আৰক্ষী কনিষ্টবলত সফলতা লাভ কৰিলে খোৱাঙৰ দুই দৰিদ্ৰ যুৱকে
Weather Update Today: इन राज्यों में घना कोहरा करेगा परेशान, दिल्ली से यूपी तक जानें मौसम का हाल
उत्तर पश्चिम भारत के राज्यों में 28 से 30 जनवरी के बीच बारिश की गतिविधियां देखने को मिल सकती हैं....
Air India की फ्लाइट में बम की धमकी के बाद हड़कंप, तिरुवनंतपुरम एयरपोर्ट पर इमरजेंसी घोषित
तिरुवनंतपुरम। Air India bomb threat एयर इंडिया की एक फ्लाइट में बम की धमकी मिलने के बाद...