માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्राम कुसेदर में चल रही श्रीमद् भागवत कथा
कथा को सुनने के लिए हजारों की संख्या में उम्र रही श्रद्धालुओं की भीड़
पन्ना जिले की गुन्नोर विधानसभा अंतर्गत आनेवाले, ग्राम कुसेदर में, श्रीमद् भागवत कथा का आयोजन किया...
ಪಠ್ಯ ಪರಿಷ್ಕರಣೆ: ಪೋಷಕರಲ್ಲಿ ಗೊಂದಲ
ಬೆಂಗಳೂರು: ಪಠ್ಯ ಪರಿಷ್ಕರಣೆ ಕುರಿತಂತೆ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ನಿರ್ಧಾರದ ಬಗ್ಗೆ ಪೋಷಕರಲ್ಲಿ ಗೊಂದಲ ಮೂಡಿದೆ. ಹೊಸ ಪಠ್ಯ...
ડીસામાં એક સંતાનના પિતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર, ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી
ડીસામાં નવા બસ સ્ટેન્ડના ધાબા પર આજે વહેલી સવારે આત્મહત્યા કરેલી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો...
किसान के खेत में लगी आग फसल जलकर हुई खाक।
किसान के खेत में लगी आग फसल जलकर हुई खाक।
आपको बता दें आज दोपहर पन्ना जिले की तहसील...