શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાની બનાસ નદી પર બનેલો ત્રીજો બ્રિજ ટેસ્ટિંગ માટે ખુલ્લો મૂકાયો
ડીસા બનાસ નદી પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવાયેલો ત્રીજો બ્રિજ વાહનોની અવરજવરના ટેસ્ટિંગ માટે...
Gold Price Today: मांग बढ़ी तो महंगा हुआ गोल्ड, खरीदने से पहले जान लें आपके शहर में क्या है सोने की कीमत
नई दिल्ली, बिजनेस डेस्क: शुक्रवार 28 जुलाई को बुलियम मार्केट में सोने और चांदी की कीमतों में तेजी...
મોરવા હડફના દેલોચ ગામે તુફાન જીપ કૂવામાં ખાબકવાની ઘટનામાં 3 લોકોના થયા કરુણ મોત.#panchmahal#news
મોરવા હડફના દેલોચ ગામે તુફાન જીપ કૂવામાં ખાબકવાની ઘટનામાં 3 લોકોના થયા કરુણ મોત.
পশ্চিম বড়িগোগ সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা মণ্ডপ, দেহাৰকুছিত শ্ৰীশ্ৰী শ্যামা পূজাৰ আয়োজন
নলবাৰী জিলাৰ অন্তৰ্গত ঐতিহ্যমণ্ডিত পশ্চিম বড়িগোগ সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা (দেহাৰকুছি)...
अहिंसा सर्किल के यहां एकत्रित हो जिला कलेक्ट्रेट पहुच कर बांग्लादेश आतंकवाद का पुतला दहन किया
हिंदू जागरण मंच जिला बूंदी एवं सकल हिंदू समाज के तत्वावधान में विशाल आक्रोश रैली अहिंसा सर्किल के...