શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কামৰূপ গ্ৰাম্য জিলাৰ অন্তৰ্গত কামপীঠ পূজা সমিতিৰো বিশেষ আয়োজন দেৱী দুৰ্গাক আদৰিবলৈ সাজু
কামৰূপ গ্ৰাম্য জিলাৰ অন্তৰ্গত কামপীঠ পূজা সমিতিৰো বিশেষ আয়োজন দেৱী দুৰ্গাক আদৰিবলৈ সাজু
मोबाइल फोन से धोखाधड़ी करके बैंक खाते से राशि निकालने का मामला दर्ज
खलीलाबाद मौजा गांव के पोखरलाल जाट ने मोबाइल फोन से धोखाधड़ी करके बैंक खाते से राशि निकालने वाले...
भावसार व्हिजन चा सेवा पुरस्कार सोहळा थाटात संपन्न
रमेश घनाते,चंद्रकांत कटारे व स्नेहल अंबरकर सन्मानित
सोलापूर - भावसार व्हिजन सोलापूर क्लबचा १६ वा...
કડીમાં પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં i10 ગાડીનો પીછો કરી દારૂ ઝડપ્યો; 2 ઇસમોની અટકાયત કરી
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ એત્યારથી પોતાનું કામ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં...
BANASKANTHA : દિયોદર બેઠક પર આપમાં ભંગાણ સર્જાયું | There was a breakdown in aap at Deodar seat
BANASKANTHA : દિયોદર બેઠક પર આપમાં ભંગાણ સર્જાયું | There was a breakdown in aap at Deodar seat