શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजलगाव ठाकरे गटाला हवा उपनगराध्यक्ष तुकाराम येवले मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या पाठीशी
माजलगावात ठाकरे गटाला हाबाडा उपनगराध्यक्ष तुकाराम येवले एकनाथ शिंदेंच्या पाठीशी ...
Lok Sabha MP Suspended: अब तक कुल 92 सांसद निलंबित, गुस्से से फायर हुए Congress नेता, क्या कहा?
Lok Sabha MP Suspended: अब तक कुल 92 सांसद निलंबित, गुस्से से फायर हुए Congress नेता, क्या कहा?
ગુજરાત પોલીસ ધ્યાન રાખે જેલમાં જશો તો હર્ષ સંઘવી પણ મદદ નહીં કરી શકે - Prashant Dayal
ગુજરાત પોલીસ ધ્યાન રાખે જેલમાં જશો તો હર્ષ સંઘવી પણ મદદ નહીં કરી શકે - Prashant Dayal
જતા જતા હસાવવાની જગ્યાએ આપણી આંખો ખોલી ને ગયા.જો ખુલે તો 🙏 *રાજુ શ્રીવાસ્તવ* સત્ સત્ નમન🙏 sms news
જતા જતા હસાવવાની જગ્યાએ આપણી આંખો ખોલી ને ગયા.જો ખુલે તો 🙏 *રાજુ શ્રીવાસ્તવ* સત્ સત્ નમન🙏 sms news