શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ઉતરાયણ પર્વમાં દોરી થી બચવા માટે સેફગાર્ડ સળીયા લગાવી આપવા માં આવ્યા.
એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ઉતરાયણ પર્વમાં દોરી થી બચવા માટે સેફગાર્ડ સળીયા લગાવી આપવા માં આવ્યા.
68 वीं जिलास्तरीय जुड़ो/कराटे प्रतियोगिता का समापन कल, विजेता खिलाडी भाग लेगे राज्यस्तरीय प्रतियोगिता मे.
ककोड़.कस्बे में चल रही 68वीं जिला स्तरीय जूडो व कराटे खेल प्रतियोगिता 17से19वर्ष कासमापन बुधवार...
'अपने पैरों पर खड़ा होना सीखो' अजित पवार गुट को SC ने क्यों दी ऐसी नसीहत?
नई दिल्ली। शरद पवार गुट और अजित पवार गुट के बीच 'घड़ी' चुनाव चिन्ह को लेकर चल रहे विवाद की...