શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ઓસવાલ વાડીની બાજુમાં પ્લોટમાં બાંઘકામ ફરીથી પાલિકાએ નોટીસ ફટકારી અટકાવ્યું..
ડીસા ઓસવાલ વાડીની બાજુમાં પ્લોટમાં બાંઘકામ ફરીથી પાલિકાએ નોટીસ ફટકારી અટકાવ્યું..
NEET Paper Leak: शिक्षा मंत्रालय ने हाई लेवल कमेटी का किया गठन | NTA | Dharmendra Pradhan | Aaj Tak
NEET Paper Leak: शिक्षा मंत्रालय ने हाई लेवल कमेटी का किया गठन | NTA | Dharmendra Pradhan | Aaj Tak
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ ઉપર ફોરવીલ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ ઉપર ફોરવીલ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
হাতে লিখা আলোচনী প্ৰকাশ
স্বাধীনতা দিৱস উপলক্ষ্যে নাৰায়ণপুৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ ৭৫ গৰাকী ছাত্ৰ ছাত্ৰীয়ে হাত লিখা এখন...