શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | ઝઘડિયા વિધાનસભામાં બાપ દીકરા આમને સામને..પુત્ર મહેશ વસાવાની સામે પિતા છોટુ વસાવા
NEWS | ઝઘડિયા વિધાનસભામાં બાપ દીકરા આમને સામને..પુત્ર મહેશ વસાવાની સામે પિતા છોટુ વસાવા
दिल्ली की Ayesha Thapaar अब अमेरिका में चला रही है रेस्टोरेंट, इनके पति हैं 8,500 करोड़ के संपत्ति के मालिक
नई दिल्ली, बिजनेस डेस्क। दिल्ली के स्टाइल डीवीज में शामिल होने वाली आयशा थापर अब अमेरिका में...
বৰভাগত সহায়ৰ হাত শীৰ্ষক সংস্থা গঠন,কাৰ্যালয় মুকলি
নলবাৰী জিলাৰ বৰভাগত কেইজনমান উৎসাহী যুৱকযুৱতীৰ প্ৰচেষ্টাত এটি নতুনকৈ সহায়ৰ হাত শীৰ্ষক সংস্থা গঠন...
Electric Scooter की बढ़ानी है रेंज, तो ध्यान रखें ये 5 जरूरी बातें; अगले ही दिन से दिखेगा असर
ICE वाले पारंपरिक वाहनों की तरह इलेक्ट्रिक वाहन भी अतिरिक्त वजन डालने पर कम एफिशियंट हो जाते हैं।...
રાધનપુર નાં પ્રેમનગર કેસમાં આઇપીસી ની કલમ 302 અને sc st એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
પ્રેમનગર તા રાધનપુર ના કેસ મા આજે નંદાસણ પોલીસ સ્ટેશન માં 302 અને એટ્રોસિટી એક્ટ મુજબ fir દાખલ...