શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
સુરત શહેર પીસીબી ની ટીમે ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમઅમને ઝડપી પાડ્યો.
સુરત શહેર પીસીબી ની ટીમે ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમઅમને ઝડપી પાડ્યો.
વડીયા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા રેલી નીકળી શહેરની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા ની રેલી યોજાઇ
વડીયા શહેરમાં આજરોજ ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઇ હતી સમગ્ર વિગતથી જો વાત કરવામાં આવે તો આજે...
દિયોદર ના રાટીલા ગામે ભેમાભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે મિટિંગ યોજી..
દિયોદર ના રાટીલા ગામે ભેમાભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે મિટિંગ યોજી..
મહેસાણામાં પરિણીતાએ પતિની પ્રેમિકા સહિત 7 સામે દહેજની માંગણી અને મારઝૂડની ફરિયાદ નોંધાવી
મહેસાણા શહેરમાં રહેતા એક પરિવારની 33 વર્ષીય પરિણીતાના લગ્ન છ વર્ષ અગાઉ પાટણના યુવક સાથે થયા હતા....