શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈશ્વરીયા ગામે માલધારી સમાજે બાળકોને ભોજન કરાવ્યું
ઈશ્વરિયાના માલધારી રબારી સમાજે દૂધ વેચવાના બદલે કરાવ્યું પ્રસાદ ભોજન માલધારીઓનાં પશુઓ સંદર્ભે...
PM Modi,MPs proceed towards new Parliament Building
PM Modi,MPs proceed towards new Parliament Building
લાઠી શહેરમા ત્રણ ઇસમોને ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડતી લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ
લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન, લાઠી ટાઉન વાલ્મિકી વાસથી ભુરખીયા જવાના...
Farmers Protest Updates: किसानों के Delhi March पर कृषि मंत्री Arjun Munda ने क्या कहा सुनिए?
Farmers Protest Updates: किसानों के Delhi March पर कृषि मंत्री Arjun Munda ने क्या कहा सुनिए?
धर्माबाद येथे
*श्रावण मास निमित्ताने बाबुळगाव गावामध्ये श्री संप्रदायाचे वतीने ऐक दिवसीय अखंड पारायण सोहळा येथे संपन्न करण्यात आला.*
अनंत विभूषित जगद्गुरु नरेंद्राचार्यजी महाराज, परमपूज्य कानिफनाथ महाराज नानिजधाम...