જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે પૈસા ચૂકવવા પડશે,જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે પહેલા રૂ.351 ની પહોંચ ફડાવવી પડશે, જસદણ નાયબ કલેકટરના હુકમ સામે ભાવિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.મંદિરની આવક વધારવા માટે આવી રીતે જળાભિષેક કરવા માટે ચાર્જ લેવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે તેવી ભાવિકોમાં ચર્ચાઓ જાગી.આ ચાર્જ લેવાથી શ્રીમંત વ્યક્તિ હશે તે મંદિરમાં પ્રવેશ કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે પ્રવેશ નહી કરી શકે તેવા ભાવિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अण्णापूर येथील कन्येची सेंट्रल इन्स्टिट्यूट ऑफ पेट्रोकेमीकल्स इंजिनिअरिंग ॲंन्ड टेक्नॉलॉजी पाटिया भुवनेश्वर ओडिसा येथे इंटर्नशिप प्रोग्रॉमसाठी निवड
शिरुर : आईचे छत्र हरपलेले , वडिल बाजार समितीत मापाराचे कष्टाचे काम करणारे , घरातील सर्व...
કોંગ્રેસની પરિવર્તન યાત્રાની રેલી ભાભર પહોંચી
કોંગ્રેસની પરિવર્તન યાત્રાની રેલી ભાભર પહોંચી
आयुष्यात मिळालेल्या प्रत्येक संधीचं सोन करा..
आमदार ऍड यशोमती ठाकूर यांचे प्रतिपादन...
अमरावती - तिवसा -
आयुष्यात जी संधी मिळते त्यासंधीचं सोन करून घ्या. हाच जॉब महोत्सवाच्या...
DEESA // ડીસા નાં ધુળીયાકોટ વિસ્તાર માં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા..
શ્રાવણ મહિના ની શરૂઆત પૂર્વે જ ડીસા માંથી જુગારીયાઓ પકડાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ડીસા શહેર...