આથી ખંભાળિયા શહેર પેટાવિભાગ હેઠળ આવતા તમામ માનવંતા વીજ ગ્રાહકો ને જણાવવાનું કે વિજલાઇન ના અગત્ય ના સમારકામ ની કામગીરી કરવા માટે તારીખ ૧૮.૧૨.૨૦૨૨, રવિવાર ના રોજ ૧૧ કે.વી ટાઉન ૨ અર્બન ફિડર સવારે ૦૮.૦૦ કલાક થી ૧૫:૦૦ કલાક સુધી બંધ રાખવામાં આવશે, જેથી ઝેનિશ સ્કુલ, કચોરીયા વાડી, ડેયર રોડ, સ્ટેશન રોડ, નરશિજીવન, દતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર તથા પ્રાંત ઓફિસ, બસ સ્ટેશન, બેઠક રોડ, નવાપરા, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, બજાણા રોડ જેવા તમામ વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેતો.