આથી ખંભાળિયા શહેર પેટાવિભાગ હેઠળ આવતા તમામ માનવંતા વીજ ગ્રાહકો ને જણાવવાનું કે વિજલાઇન ના અગત્ય ના સમારકામ ની કામગીરી કરવા માટે તારીખ ૧૮.૧૨.૨૦૨૨, રવિવાર ના રોજ ૧૧ કે.વી ટાઉન ૨ અર્બન ફિડર સવારે ૦૮.૦૦ કલાક થી ૧૫:૦૦ કલાક સુધી બંધ રાખવામાં આવશે, જેથી ઝેનિશ સ્કુલ, કચોરીયા વાડી, ડેયર રોડ, સ્ટેશન રોડ, નરશિજીવન, દતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર તથા પ્રાંત ઓફિસ, બસ સ્ટેશન, બેઠક રોડ, નવાપરા, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, બજાણા રોડ જેવા તમામ વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Creche: कामकाजी महिलाओं की टेंशन होगी दूर, निजी उद्योगों के साथ मिल कर क्रेच खोलेगी सरकार
नई दिल्ली। केंद्र सरकार ने छोटे बच्चों वाली कामकाजी महिलाओं की सहूलियत के लिए बजट में निजी...
મહેસાણા શહેરમાં વધુ 8 રસ્તા રૂ. એક કરોડના ખર્ચે રિસરફેસ કરાશે, જાણો કયા કયા
મહેસાણા : મહેસાણા શહેરમાં ચોમાસા દરમ્યાન વરસાદમાં ધોવાણ થયેલા 5 રસ્તાના રિસરફેસ પાછળ રૂ. એક કરોડ...
તા.૧૨ સપ્ટેમ્બરે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર સી મકવાણા ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને સન્માનિત કરશે
જિલ્લામાં તા.૧૨ થી તા.૧૬ સપ્ટેમ્બરે યોજાશે
રમતગમતલક્ષી કાર્યક્રમો
---
અમરેલી, તા.૯...
પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે જંગલી ભૂંડના હુમલા થી એક વૃદ્ધનું કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હોય તે સમયે જંગલી ભૂંડે હુમલો કરી...