આથી ખંભાળિયા શહેર પેટાવિભાગ હેઠળ આવતા તમામ માનવંતા વીજ ગ્રાહકો ને જણાવવાનું કે વિજલાઇન ના અગત્ય ના સમારકામ ની કામગીરી કરવા માટે તારીખ ૧૮.૧૨.૨૦૨૨, રવિવાર ના રોજ ૧૧ કે.વી ટાઉન ૨ અર્બન ફિડર સવારે ૦૮.૦૦ કલાક થી ૧૫:૦૦ કલાક સુધી બંધ રાખવામાં આવશે, જેથી ઝેનિશ સ્કુલ, કચોરીયા વાડી, ડેયર રોડ, સ્ટેશન રોડ, નરશિજીવન, દતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર તથા પ્રાંત ઓફિસ, બસ સ્ટેશન, બેઠક રોડ, નવાપરા, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, બજાણા રોડ જેવા તમામ વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં બાઇક અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો : 4 વ્યક્તિઓ ઘાયલ
ડીસામાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર ઠક્કર પરિવારને જીપડાલાના ચાલકે...
મહેસાણા : ચૂંટણી ટાણે 6470 અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી, 85 ને તડી પાર, 15 સામે પાસા
મહેસાણા જિલ્લામાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર...
নাজিৰাৰ ঐতিহাসিক নগা আলি পুনৰ নিৰ্মাণৰ দাবীত বৰ তাল বজাই ৰাইজৰ প্ৰতিবাদ
নাজিৰাৰ ঐতিহাসিক নগা আলি পুনৰ নিৰ্মাণৰ দাবীত বৰ তাল বজাই ৰাজপথত গণ বিক্ষোভ ৰাইজৰ , লগতে লোক...
ગારીયાધાર તાલુકામા બે મકાન અને બે દુકાનના તાળાં તૂટ્યા
ગારીયાધાર તાલુકામા બે મકાન અને બે દુકાનના તાળાં તૂટ્યા
સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોની પડતર વ્યાજબી માંગણીઓના સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું જુવો
સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોની પડતર વ્યાજબી માંગણીઓના સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું જુવો