પાવીજેતપુર વનવાસી બી.એડ કૉલેજ ના તાલીમાર્થીઓનો એકમ પાઠ આયોજન કાર્યક્રમ યોજાયો હતો. વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત બી.એડ કૉલેજ પાવીજેતપુર ના સેમેસ્ટર ૨ ના તાલીમાર્થીઓ દ્વારા તા.૧૨/૧૨/૨૦૨૨ થી તા.૧૬/૧૨/૨૦૨૨ સુધી નો એકમ પાઠ આયોજન નો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત તમામ તાલીમાર્થીઓ ના ચાર ગૃપ પાડી ચાર સ્કૂલ ની પસંદગી કરવામાં આવી. જેમાં પ્રથમ ગૃપમાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા- ભેંસાવહી શાળા, દ્રિતીય ગ્રુપમાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા-ડુંગરવાટ, તૃતીય ગ્રુપમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય-શીથોલ, ચતુર્થ સ્કૂલ શ્રીમતી વી. આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવીજેતપુર શાળા ની પસંદગી કરવામાં આવી હતી. તમામ સ્કૂલ માં તાલીમાર્થીઓ દ્વારા ધોરણ ૯ માં એકમ પાઠ આપવામાં આવ્યા સાથે બ્લ્યુ પ્રિન્ટ બનાવી કસોટી લેવામાં આવી સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તમામ શાળા માં ગૃપ ઇન્ચાર્જ શ્રીઓ હાજર રહી તાલીમાર્થીઓ ના લેસન પાઠ ચેક કર્યા હતા અને તાલીમાર્થીઓ ને તમામ જરૂરી સૂચનો આપ્યા હતા તમામ કામગીરી માં આચાર્યશ્રી અને સ્ટાફ ગણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Tips To Boost AC efficiency: एसी की टॉप क्लास कूलिंग के लिए फॉलो करें ये टिप्स, बिजली का बिल भी होगा कम 
 
                      मई का महीना भी शुरू हो चुका है। ऐसे में गर्मियों के इस सीजन में एसी की जरूरत महसूस होने वाली है।...
                  
   नवजीवन शिक्षक पतसंस्था निवडणुकीत परिवर्तनाचे वारे ! परिवर्तन पॅनलच्या निर्धार मेळाव्यास शिक्षक बंधू-भगिनींचा प्रचंड प्रतिसाद
 
 
                      नवजीवन शिक्षक पतसंस्था निवडणुकीत परिवर्तनाचे वारे
 
परिवर्तन पॅनलच्या निर्धार मेळाव्यास...
                  
   Stalin के सनातन धर्म पर दिए गए बयान पर Assam के मुख्यमंत्री Himanta Biswa Sarma ने क्या कहा? 
 
                      Stalin के सनातन धर्म पर दिए गए बयान पर Assam के मुख्यमंत्री Himanta Biswa Sarma ने क्या कहा?
                  
   Election 2024: Navneet Rana की 15 सेकेंड वाली चुनौती पर भड़के Owaisi, खूब सुनाया | Aaj Tak News 
 
                      Election 2024: Navneet Rana की 15 सेकेंड वाली चुनौती पर भड़के Owaisi, खूब सुनाया | Aaj Tak News
                  
   
  
  
  
  
   
  