ગઈકાલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પીએમ મોદીએ ગઈકાલે આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. પીએમની મુલાકાત બાદ આજે અમિત શાહ શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે. ગઈકાલે જ પરંપરાગત રીતે આ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જે એક મહિના સુધી ચાલશે આ દરમિયાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઈ સહીતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો ઓંગણજ ખાતે ચાલી રહ્યો છે. જ્યાં એસપી રિંગ રોડની બાજુમાં 600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. સમાજન ઘડતરની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો પણ સંદેશો પણ અહબીં આપવામાં આવ્યો છે. વિશેષ રીતે 180 ફૂટ પહોળો મોટો મંચ તૈયાર કરાયો છે. આમ અનોખું આયોજન આજે કરવામાં આવ્યું છે. સમગ્ર ભાવી ભક્તો માટે આ નગર ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે દરરજો 1થી 2 લાખ લોકો અહીં મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે દેશ વિદેશથી પણ લોકો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. 24 જેટલા દેશોના પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે દેશમાંથી અનેક હસ્તીઓ પણ અહીં આવશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે આવી રહ્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.ગઈકાલે પીએમ મોદીએ મોટી વિશાળ જનમેદનીમાં આવેલા ભાવી ભક્તોને સંબોધન કર્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલી મહત્વની વાતો પણ તેમણે કહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AMRELI : બગસરા સરકારી કન્યા છાત્રાલયમાં ગણેશઉત્સવની ઉજવણી
AMRELI : બગસરા સરકારી કન્યા છાત્રાલયમાં ગણેશઉત્સવની ઉજવણી
ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তত ব্যস্ততা বাঢ়িছে মৃন্ময় শিল্পীসকলৰ
শাৰদীয় দুৰ্গোৎসৱলৈ মাজত মাত্ৰ কেইটামান দিন বাকী। মা দুৰ্গাক আদৰিবলৈ চাৰিওদিশে এতিয়া ব্যাপক...
MCN NEWS| गद्दार सरकारकडे भावनांचा दुष्काळ अन् केवळ घोषणांची अतिवृष्टी उद्धव ठाकरे
MCN NEWS| गद्दार सरकारकडे भावनांचा दुष्काळ अन् केवळ घोषणांची अतिवृष्टी उद्धव ठाकरे
राजभाषा नीति के श्रेष्ठ कार्यान्वयन हेतु मंडल रेल
प्रबंधक कार्यालय अहमदाबाद को तृतीय पुरस्कार
नगर राजभाषा कार्यान्वयन समिति अहमदाबाद की 79वीं छमाही बैठक का आयोजन दिनांक 28 जुलाई 2022 को...
Kerala: फिल्मकार रामासिम्हन अबूबकर ने बीजेपी से दिया इस्तीफा, कहा- 'हर चीज से मुक्त केवल धर्म के साथ'
मलयालम फिल्म निर्माता और संघ परिवार के साथी यात्री रामसिम्हन अबूबकर ने घोषणा की कि उन्होंने भाजपा...