ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોર્ડ નં ૧ માં સફાઈનો અભાવ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
વોર્ડ નં ૧ માં સફાઈનો અભાવ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
Ajit Pawar यांचा Chandrashekhar Bawankule यांना घेरलं, 'बारामतीत कोणीही यावं, कावळ्याच्या शापाने...'
Ajit Pawar यांचा Chandrashekhar Bawankule यांना घेरलं, 'बारामतीत कोणीही यावं, कावळ्याच्या शापाने...'
મોબાઇલમાં પડાવેલો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પાડોશમાં રહેતા શખ્સે સગીરાને પોતાના ઘેર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી
પાટડી તાલુકાના ખારાઘોડામાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરીયાદથી ચકચાર મચી જવા પામી છે....
नए कोटा में निकलेगी भव्य शोभायात्रा, रथ में सवार होकर निकलेंगे महाराजा अग्रसेन
अखिल भारतीय अग्रवाल संघठन जिला कोटा की ओर से 3 अक्टूबर को महाराजा अग्रसेन जयंती मनाई जाएगी। जिसके...
স্বামী গৃহৰ পৰা খেদি পঠিওৱা এগৰাকী মহিলাৰ UPSC উত্তীৰ্ন হৈ কি দৰে নিজৰ জীৱন সফল কৰি তুলিলে
স্বামী গৃহৰ পৰা খেদি পঠিওৱা এগৰাকী মহিলাৰ UPSC উত্তীৰ্ন হৈ কি দৰে নিজৰ জীৱন সফল কৰি তুলিলে