ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खान्देश कृषी महोत्सव उद्दघाटन समारंभ
खान्देश कृषी महोत्सव उद्दघाटन समारंभ
ઘાટલોડિયામાં દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ આગમનને લઇ જાણો જનતાની પ્રતિક્રિયા
ઘાટલોડિયામાં દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ આગમનને લઇ જાણો જનતાની પ્રતિક્રિયા
Lok Sabha Elections 2024: तीसरे चरण का चुनाव खत्म, चौथे चरण की तैयारी, पीएम करेंगे धुआंधार रैली
Lok Sabha Elections 2024: तीसरे चरण का चुनाव खत्म, चौथे चरण की तैयारी, पीएम करेंगे धुआंधार रैली
ફતેપુરા પોલીસે 9 ઈસમો સહિત 14930નો મુદ્દામાલ 9 ઈસમની ધરપકડ કરી.
ફતેપુરા પોલીસે 9 ઈસમો સહિત 14930નો મુદ્દામાલ 9 ઈસમની ધરપકડ કરી.