ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના પશ્ચિમ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સુરતના પશ્ચિમ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં...
Breaking News: Delhi में फर्नीचर मार्केट पहुंचे Rahul Gandhi, कारपेंटरों से की मुलाकात | Aaj Tak
Breaking News: Delhi में फर्नीचर मार्केट पहुंचे Rahul Gandhi, कारपेंटरों से की मुलाकात | Aaj Tak
ચુનારવાડ ચોકમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે ઝેર પીધું
ચુના૨વાડ ચોક પાસે ૨હેતાં ૨ાધેશ્યામ વિશ્વનાથ ગુપ્તા (ઉ.વ.30) ને ગત ૨ોજ ઘ૨ે હતાં ત્યા૨ે તેની પત્ની...
इमरजेंसी पर ओम बिरला के बयान से खफा राहुल गांधी
लोकसभा के नवनिर्वाचित अध्यक्ष ओम बिरला ने बुधवार को आपातकाल की निंदा का प्रस्ताव पढ़ा था. इस...