ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાના ઉદ્યોગકારો-એસોસિએશનના હોદ્દેદારો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સહકાર અને કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી
સહકાર અને કુટિર ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)ની અધ્યક્ષતામાં આજે...
‘योगी गढ़’ में सपा ने उतारा 12वीं पास प्रत्याशी, कई हार के बावजूद अखिलेश ने काजल पर इसलिए जताया भरोसा
काजल निषाद के राजनीतिक सफर की बात करें तो वह वर्ष 2012 के विधानसभा चुनाव कांग्रेस के टिकट पर...
कार व ट्रक में हुई भिडंत दो की मौत, एक घायल
लालसोट कौथून हाईवे पर शनिवार को सुबह करीब 7:45 बजे एक अल्टो कार व एक ट्रक में भिडंत हो गई जिससे...
ખોટા બેંક ખાતામાં પૈસા થઇ ગયા છે ટ્રાન્સફર? ગભરાશો નહીં,આ કામ તરત જ કરો.
શું તમે પણ ખોટા ખાતામાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે અથવા ખોટા મોબાઈલ નંબર પર ડિજિટલ પેમેન્ટ...