ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચમારિયા જય માં વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા અંબાજી પગપાળા સંઘ જવા માટે પ્રસ્થાન કર્યું
ચમારિયા જય માં વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા અંબાજી પગપાળા સંઘ જવા માટે પ્રસ્થાન કર્યું
আগৰতলাত সন্ত্ৰসবাদীৰ গুলীত আহত বিএছএফ জোৱান শ্বহীদ
আগৰতলা, ১৯ আগষ্ট। বাংলাদেশ সীমান্তত সন্ত্ৰাসবাদীৰ সৈতে সংঘটিত গুলীচালনাত আহত হোৱা সীমান্ত...
महासंघ भामस के पदाधिकारी ने लोकसभा अध्यक्ष को कर्मचारियों की समस्याओं से करवाया अवगत
बूंदी । राजस्थान राज्य कर्मचारी महासंघ,भामस का एक प्रतिनिधि मंडल 31 जुलाई को...
सोनारी महाविद्यालय में असमिया विभाग दैनिक लेखन कार्यक्रम शुभारंभ।
सोनारी महाविद्यालय में असमिया विभाग प्राचीर पत्रिका दैनिक लेखन कार्यक्रम शुभारंभ किया गया।उक्त...