ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એસ.ટી.બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો
પાટડી તાલુકાનાં માલવણ-ખેરવા ગામ વચ્ચે એસ.ટી.બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં એક...
Breaking News: अवैध खनन के मामले में Akhilesh Yadav को CBI का नोटिस, बतौर गवाह होना होगा पेश |AajTak
Breaking News: अवैध खनन के मामले में Akhilesh Yadav को CBI का नोटिस, बतौर गवाह होना होगा पेश |AajTak
તળાજા નગરપાલિકાના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર ઉતર્યા શા માટે?
તળાજા નગરપાલિકાના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર ઉતર્યા શા માટે?
महात्मा ज्योतिबा फुले व बाबा साहब को किया याद
कृष्णा सेवा संस्थान द्वारा महात्मा ज्योतिबा फुले व बाबा साहब अम्बेडकर को उनकी जन्म जयंती पर...
ડીસાના જૂનાડીસા નજીક કાર ડીવાઇડર સાથે ટકરાતાં 2 વ્યક્તિઓ ઘાયલ
ડીસા-પાટણ હાઈવે પર રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. કાર ડિવાઈડર સાથે ટકરાતા...