ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Tiger Nageswara Rao Trailer Review | जानें कैसा है Ravi Teja की 'टाइगर नागेश्वर राव' का ट्रेलर 
 
                      Tiger Nageswara Rao Trailer Review | जानें कैसा है Ravi Teja की 'टाइगर नागेश्वर राव' का ट्रेलर
                  
   APMC 9 દિવસ બંધ રહેશે,1 નવેમ્બર થી રાબેતા મુજબ શરૂ થશે. 
 
                      APMC 9 દિવસ બંધ રહેશે,1 નવેમ્બર થી રાબેતા મુજબ શરૂ થશે.
                  
   দূৰ্গাৰ মূৰ্তি সমূহৰ শেষ পৰশ দিয়াত ব্যস্ত সোণাৰিৰ মৃৎ শিল্পী সকল 
 
                      দূৰ্গাৰ মূৰ্তি সমূহৰ শেষ পৰশ দিয়াত ব্যস্ত সোণাৰিৰ মৃৎ শিল্পী সকল
                  
    આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ભાભર, બનાસકાંઠા પોલીસ. 
 
                      ઠગાઇના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ભાભર, બનાસકાંઠા પોલીસ.
                  
   বাগিচাৰ নলাত পৰি এজনৰ মৃত্যু 
 
                      বাগিচাৰ নলাত পৰি এজনৰ মৃত্যুচাহ বাগিচাৰ নলাত পৰি এজনৰ মৃত্যু
 
চৰাইদেউ জিলাৰ সাপেখাতিৰ...
                  
   
  
  
   
   
   
   
  