ગુજરાત માં ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે ઋણ સ્વીકાર નો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કતારગામ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ બેનરો લગાવી જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાંમાં મને 55,713 મત આપીને હિંમત વધારવા બદલ કતારગામની જનતાનો આભાર માનવા મેં અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યા છે.કતારગામના અનેક વિસ્તારમાં "કતારગામની જનતાનો આભાર" દર્શાવાતા બેનર લગાવ્યા જેમાં વિજયભાઈ ઘેલાણી, દીપ્તિબેન સાકરીયા, પંકજ આંબલીયા, રાઘવજી ગાયકવાડી, તુલસી લાલૈયા, રજની વાઘાણી, રાહુલ પાંડે, વિપુલભાઈ ગઢાળી, ચેતન ધામેલીયા, સહિતના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bengal Bandh: Kolkata में मेट्रो स्टेशन बंद कराने लगे BJP कार्यकर्ता, 7 गिरफ्तार, हंगामा जारी
Bengal Bandh: Kolkata में मेट्रो स्टेशन बंद कराने लगे BJP कार्यकर्ता, 7 गिरफ्तार, हंगामा जारी
પીયૂષ જૈન : EDએ પીયૂષ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ કર્યો દાખલ , કરોડોની સંપત્તિ જપ્ત થઈ શકે છે
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી....
MLAઆત્મારામ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી તાલુકાના ગામડાઓને જોડતા 420 લાખના ખર્ચે રોડ મંજૂર કરાવ્યા
MLAઆત્મારામ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી તાલુકાના ગામડાઓને જોડતા 420 લાખના ખર્ચે રોડ મંજૂર કરાવ્યા
પાવીજેતપુર તાલુકાના બારાવાડ અને ખાંડયાકુવા વચ્ચે આવેલ દર ચોમાસે ધોવતું નાળું પાકું બનાવવા જનતાની માંગ
પાવીજેતપુર તાલુકાના બારાવાડ અને ખાંડયાકુવા વચ્ચે આવેલ દર ચોમાસે ધોવતું નાળું પાકું બનાવવા જનતાની...